સૂતા પહેલા સ્નાન કરવું યોગ્ય છે કે નહીં, જાણો તેનાથી સંબંધિત મહત્વની જાણકારી

મેડિટેશન, યોગ અથવા મેન્ટલ એક્સરસાઈઝ સૂતા પહેલા કરવી સામાન્ય છે. સૂતા પહેલા શાવર લેવાનો (Bathing Tips) પણ ટ્રેન્ડ છે. સૂતા પહેલા શાવર લેવો યોગ્ય છે કે નહીં, આ સવાલ પરેશાન કરી શકે છે. ચાલો તમારી આ કન્ફ્યૂશનને દૂર કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2022 | 10:05 PM
દિવસની શરૂઆત પર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ દિવસનો અંત કેવી રીતે લાવવો તે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે પણ સૂતા પહેલા શાવર રૂટિન ફોલો કરો છો? તે સેફ છે કે નહીં. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.

દિવસની શરૂઆત પર સામાન્ય રીતે દરેક વ્યક્તિ ધ્યાન આપે છે, પરંતુ દિવસનો અંત કેવી રીતે લાવવો તે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે પણ સૂતા પહેલા શાવર રૂટિન ફોલો કરો છો? તે સેફ છે કે નહીં. આવો તમને જણાવીએ આ સાથે જોડાયેલી મહત્વની જાણકારી.

1 / 5
શું તમે જાણો છો કે સૂતા પહેલા શાવર લેવાથી થાક ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકો છો. સારી ઊંઘ આવવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

શું તમે જાણો છો કે સૂતા પહેલા શાવર લેવાથી થાક ઘણી હદ સુધી દૂર થઈ જાય છે. જેના કારણે તમે સારી રીતે ઊંઘી શકો છો. સારી ઊંઘ આવવાથી શરીરમાં તાજગી જળવાઈ રહે છે.

2 / 5
એક્સપર્ટ કહે છે કે રાત્રે સૂતા પહેલા શાવર લેવાથી બ્લડ સર્કુલેશનમાં સુધાર આવે છે. બોડી રિલેક્સ ફીલ કરે છે અને નસોમાં બ્લડનો ફ્લો સારો થાય છે.

એક્સપર્ટ કહે છે કે રાત્રે સૂતા પહેલા શાવર લેવાથી બ્લડ સર્કુલેશનમાં સુધાર આવે છે. બોડી રિલેક્સ ફીલ કરે છે અને નસોમાં બ્લડનો ફ્લો સારો થાય છે.

3 / 5
એવું માનવામાં આવે છે કે શાવર લેવાથી એક વ્યક્તિને શારીરિક જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે. એટલું જ નહીં સ્કિન અને વાળ પણ હેલ્ધી બને છે.

એવું માનવામાં આવે છે કે શાવર લેવાથી એક વ્યક્તિને શારીરિક જ નહીં માનસિક રીતે પણ સારું લાગે છે. એટલું જ નહીં સ્કિન અને વાળ પણ હેલ્ધી બને છે.

4 / 5
જો કે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવું એ પોતાના પર નિર્ભર છે, પરંતુ જો સહેજ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો વધુ ફાયદાઓ થઈ શકે છે. આનાથી સ્નાયુઓને આરામ મળે છે, પોર્સ ખુલે છે અને સારી ઊંઘ પણ આવે છે.

જો કે ગરમ કે ઠંડા પાણીથી સ્નાન કરવું એ પોતાના પર નિર્ભર છે, પરંતુ જો સહેજ ગરમ પાણીથી સ્નાન કરવામાં આવે તો વધુ ફાયદાઓ થઈ શકે છે. આનાથી સ્નાયુઓને આરામ મળે છે, પોર્સ ખુલે છે અને સારી ઊંઘ પણ આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">