SwamiVivekanandaJayanti વિશેષ, એમના આ સુવિચારો જીવનમાં લાવશે નવી ઉર્જા

SwamiVivekanandaJayanti યુગપુરુષ સ્વામી વિવેકાનંદની આજે 158મી જન્મજયંતિ છે. આ પ્રસંગે વાંચો સ્વામિજી દ્વારા કહેલા કથન. જેને જીવનમંત્ર બનાવી દેવાથી જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 12, 2021 | 4:59 PM
પોતાની જાતને કમજોર સમજવી સૌથી મોટું પાપ છે.
- સ્વામી વિવેકાનંદ

પોતાની જાતને કમજોર સમજવી સૌથી મોટું પાપ છે. - સ્વામી વિવેકાનંદ

1 / 5
બ્રહ્માંડની બધી જ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એતો આપણે છીએ જે પોતાની આંખો પર જ હાથ રાખી દઈએ છીએ, અને પછી રોતા રહીએ છીએ કે કેટલું અંધારું છે.
- સ્વામી વિવેકાનંદ

બ્રહ્માંડની બધી જ શક્તિઓ પહેલાથી જ આપણી છે. એતો આપણે છીએ જે પોતાની આંખો પર જ હાથ રાખી દઈએ છીએ, અને પછી રોતા રહીએ છીએ કે કેટલું અંધારું છે. - સ્વામી વિવેકાનંદ

2 / 5
શક્તિ જીવન છે, નબળાઇ મૃત્યુ છે. વિસ્તરણ જીવન છે, સંકોચન મૃત્યુ છે. પ્રેમ જીવન છે, દુશ્મનાવટ મૃત્યુ છે.
- સ્વામી વિવેકાનંદ

શક્તિ જીવન છે, નબળાઇ મૃત્યુ છે. વિસ્તરણ જીવન છે, સંકોચન મૃત્યુ છે. પ્રેમ જીવન છે, દુશ્મનાવટ મૃત્યુ છે. - સ્વામી વિવેકાનંદ

3 / 5
તમને કોઈ ભણાવી નહીં શકતું, કોઈ તમને આધ્યાત્મિક નથી બનાવી શકતું. તમારે બધું તમારી અંદરથી જ શીખવાનું છે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી.
- સ્વામી વિવેકાનંદ

તમને કોઈ ભણાવી નહીં શકતું, કોઈ તમને આધ્યાત્મિક નથી બનાવી શકતું. તમારે બધું તમારી અંદરથી જ શીખવાનું છે. આત્માથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી. - સ્વામી વિવેકાનંદ

4 / 5
સત્ય એક હજાર રીતે કહી શકાય, તેમ છતાં કથન સત્ય જ રહેશે.
- સ્વામી વિવેકાનંદ

સત્ય એક હજાર રીતે કહી શકાય, તેમ છતાં કથન સત્ય જ રહેશે. - સ્વામી વિવેકાનંદ

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">