Surat : મંદિરના પરિસરમાં જ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તસ્વીરોમાં કરો દર્શન
દર વર્ષે અષાઢી બીજના દિવસે સુરતમાં છ રથયાત્રાઓ અલગ-અલગ સ્થળે યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જોડાય છે. ત્યારે આ વર્ષે કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને ઈસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિરના પરિસરમાં જ કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
Latest News Updates
Most Read Stories