17 ઓગસ્ટે બનશે સૂર્ય-કેતુનો દુર્લભ સંયોગ, આ 5 રાશિઓનું બદલાશે ભાગ્ય

નવગ્રહોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા સૂર્ય દેવ હવે ગોચર દરમિયાન પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, કારણ કે સિંહ રાશિમાં પહેલેથી જ રહેલો કેતુ પણ સ્થિત છે, આ સ્થાન પર એક વિશિષ્ટ અને પ્રભાવશાળી યોગ સર્જાવા જઈ રહ્યો છે. સૂર્ય અને કેતુના મિલનથી બનતી આ યુતિ પાંચ રાશિઓ માટે નોંધપાત્ર રીતે શુભફળદાયી સાબિત થવાની સંભાવના છે.

| Updated on: Aug 09, 2025 | 6:45 AM
4 / 7
સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તેઓ આધ્યાત્મિકતામાં વધુ રસ લેતા થઈ શકે છે અને તેમનો માનસિક શક્તિ મજબૂત બને તેવી સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે, જેમાં તેમની કુશળતા અને શ્રમને ઓળખ મળશે. આવકના નવા માર્ગો ખુલી શકે છે અને આર્થિક રીતે સ્થિરતા મેળવવામાં પણ સહાયરૂપ બની શકે છે.

સિંહ રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ ઘણો લાભદાયી સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તેઓ આધ્યાત્મિકતામાં વધુ રસ લેતા થઈ શકે છે અને તેમનો માનસિક શક્તિ મજબૂત બને તેવી સંભાવના છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય અનુકૂળ રહેશે, જેમાં તેમની કુશળતા અને શ્રમને ઓળખ મળશે. આવકના નવા માર્ગો ખુલી શકે છે અને આર્થિક રીતે સ્થિરતા મેળવવામાં પણ સહાયરૂપ બની શકે છે.

5 / 7
તુલા રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ વ્યવસાયિક ક્ષેત્રે એક નવી ઉર્જા લાવી શકે છે. અગાઉથી ચાલી રહેલી કેટલીક સમસ્યાઓનો આ સમયગાળા દરમિયાન ઉકેલ મળી શકે છે. નાણાકીય પ્રવાહમાં વૃદ્ધિ થવાની શક્યતા છે અને ઘણા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણતા તરફ આગળ વધી શકે છે. સાથે જ કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીમાં સફળતા મળી શકે છે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થવાની શક્યતાઓ પણ રહેલી છે.

તુલા રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ વ્યવસાયિક ક્ષેત્રે એક નવી ઉર્જા લાવી શકે છે. અગાઉથી ચાલી રહેલી કેટલીક સમસ્યાઓનો આ સમયગાળા દરમિયાન ઉકેલ મળી શકે છે. નાણાકીય પ્રવાહમાં વૃદ્ધિ થવાની શક્યતા છે અને ઘણા સમયથી અટવાયેલા કાર્ય પુર્ણતા તરફ આગળ વધી શકે છે. સાથે જ કોઈ મહત્ત્વપૂર્ણ જવાબદારીમાં સફળતા મળી શકે છે અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે સંપર્ક સ્થાપિત થવાની શક્યતાઓ પણ રહેલી છે.

6 / 7
17 ઓગસ્ટ પછીનો સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ રહી શકે છે. તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે અને કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રે તમારી કામગીરીમાં પણ સુધારો થવાની શક્યતા રહેશે, જેનાથી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નિયમિત અને સંયમિત જીવનશૈલી અપનાવવાથી દરેક ક્ષેત્રે સકારાત્મક પરિણામો મળી શકે છે.

17 ઓગસ્ટ પછીનો સમય વૃશ્ચિક રાશિના જાતકો માટે અનુકૂળ રહી શકે છે. તંદુરસ્તીમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે અને કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા વધશે. કાર્યક્ષેત્રે તમારી કામગીરીમાં પણ સુધારો થવાની શક્યતા રહેશે, જેનાથી સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નિયમિત અને સંયમિત જીવનશૈલી અપનાવવાથી દરેક ક્ષેત્રે સકારાત્મક પરિણામો મળી શકે છે.

7 / 7
મકર રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ કારકિર્દીના ક્ષેત્રમાં નવી દિશા લઇ આવી શકે છે. આ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા રહેલી છે, જેના  સ્વરૂપ તમને પ્રમોશન  અથવા પગારમાં વધારો થઈ શકે છે. આવકના એકથી વધુ માર્ગ ખુલ્લા પડી શકે છે,જે તમને આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જશે. કોઈ વિશેષ અવસર તમને મળવાની સંભાવના છે, જેને સરળતાથી હાથમાંથી જવા દેવું નહીં. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )

મકર રાશિના જાતકો માટે સૂર્ય અને કેતુનો સંયોગ કારકિર્દીના ક્ષેત્રમાં નવી દિશા લઇ આવી શકે છે. આ સમયગાળામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી સહયોગ મળવાની શક્યતા રહેલી છે, જેના સ્વરૂપ તમને પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે. આવકના એકથી વધુ માર્ગ ખુલ્લા પડી શકે છે,જે તમને આર્થિક સમૃદ્ધિ તરફ લઈ જશે. કોઈ વિશેષ અવસર તમને મળવાની સંભાવના છે, જેને સરળતાથી હાથમાંથી જવા દેવું નહીં. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )