અનુભવી હોકી ખેલાડી વરિન્દર સિંહનું અવસાન, ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ આપાવી પાકિસ્તાનને ઘૂંટણિયે ટેકવ્યું હતુ

ભારતીય હોકી અને રમત જગત માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઓલિમ્પિક સહિત અનેક મોટી ટુર્નામેન્ટમાં ભારતને મેડલ અપાવનાર હોકી ખેલાડી વીરેન્દ્ર સિંહનું નિધન થયું છે. હોકી ખેલાડી વરિન્દર સિંહ (Varinder Singh)નું મંગળવારે સવારે જલંધરમાં અવસાન થયું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 4:04 PM
ઓલિમ્પિક અને વર્લ્ડકપ મેડલ વિજેતા ટીમનો ભાગ રહેલા હોકી ખેલાડી વરિન્દર સિંહનું આજે સવારે નિધન થયું છે, વર્ષ 1970ના દશકમાં ભારતની કેટલીક યાદગાર જીતના ભાગ રહેલા વરિન્દર 75 વર્ષના હતા(photo-facebook)

ઓલિમ્પિક અને વર્લ્ડકપ મેડલ વિજેતા ટીમનો ભાગ રહેલા હોકી ખેલાડી વરિન્દર સિંહનું આજે સવારે નિધન થયું છે, વર્ષ 1970ના દશકમાં ભારતની કેટલીક યાદગાર જીતના ભાગ રહેલા વરિન્દર 75 વર્ષના હતા(photo-facebook)

1 / 5
વરિન્દર 1975માં કુઆલાલંપુરમાં પુરુષ હોકી વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા.  આ ટૂર્નામેન્ટમાં ભારતને અત્યારસુધી એકમાત્ર ગોલ્ડમેડલ જીત્યો છે, ભારતેપાકિસ્તાન સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 2-1થી હાર આપી હતી(photo-facebook)

વરિન્દર 1975માં કુઆલાલંપુરમાં પુરુષ હોકી વર્લ્ડકપમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમનો ભાગ હતા. આ ટૂર્નામેન્ટમાં ભારતને અત્યારસુધી એકમાત્ર ગોલ્ડમેડલ જીત્યો છે, ભારતેપાકિસ્તાન સામે રમાયેલી મેચમાં પાકિસ્તાનને 2-1થી હાર આપી હતી(photo-facebook)

2 / 5
વરિન્દર 1972 મ્યૂનિખ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો ભાગ હતા સાથે એમ્સટરડમમાં  1973 વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીતનાર ટીમ ભારતીય ટીમનો ભાગ હતા.(photo-facebook)

વરિન્દર 1972 મ્યૂનિખ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો ભાગ હતા સાથે એમ્સટરડમમાં 1973 વર્લ્ડકપમાં સિલ્વર મેડલ જીતનાર ટીમ ભારતીય ટીમનો ભાગ હતા.(photo-facebook)

3 / 5
વરિન્દરની ટીમે 1974 અને ફરી 1978 એશિયાઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો.  આ સિવાય વરિન્દર 1975માં ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમમાં સામેલ હતા(photo-facebook)

વરિન્દરની ટીમે 1974 અને ફરી 1978 એશિયાઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય વરિન્દર 1975માં ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમમાં સામેલ હતા(photo-facebook)

4 / 5
વરિન્દરને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. હોકી ઈન્ડિયાએ વરિન્દરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે, હોકી ઈન્ડિયાએ પ્રેસ રિલીઝમાં કહ્યું વરિન્દર સિંહની ઉપલ્બધિને દુનિયા ભરના હોકી સમુદાય યાદ રાખશે (photo-facebook)

વરિન્દરને 2007માં પ્રતિષ્ઠિત ધ્યાનચંદ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. હોકી ઈન્ડિયાએ વરિન્દરના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે, હોકી ઈન્ડિયાએ પ્રેસ રિલીઝમાં કહ્યું વરિન્દર સિંહની ઉપલ્બધિને દુનિયા ભરના હોકી સમુદાય યાદ રાખશે (photo-facebook)

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">