IND vs SA: સાઉથ આફ્રિકાની ટીમનું ભારતમાં સ્વાગત, ભારતીય ટીમ હવે સાઉથ આફ્રિકાને ધુળ ચટાવવા તૈયાર

ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ ભારતીય ટીમનો આગામી મોટો પડકાર સાઉથ આફ્રિકાના રૂપમાં તૈયાર છે. ઈરાદો તેને હરાવવાનો રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 3:44 PM
 સાઉથ આફ્રિકાની ટીમ ભારત પહોંચી ચૂકી છે.ઓસ્ટ્રેલિયાને હાર આપ્યા બાદ ભારતીય ટીમનો મોટો પડાવ પણ તૈયાર છે. ટીમનો ઈરાદો તેને પણ માત આપવાનો છે પરંતુ આ કામ થશે કઈ રીતે એ જાણવા માટે સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન જાણવો જરુરી છે.

સાઉથ આફ્રિકાની ટીમ ભારત પહોંચી ચૂકી છે.ઓસ્ટ્રેલિયાને હાર આપ્યા બાદ ભારતીય ટીમનો મોટો પડાવ પણ તૈયાર છે. ટીમનો ઈરાદો તેને પણ માત આપવાનો છે પરંતુ આ કામ થશે કઈ રીતે એ જાણવા માટે સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન જાણવો જરુરી છે.

1 / 5
ભારતીય જમીન પર પહ રાખ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમનું સ્વાગત જોર શોર તેમજ ફુલના હાર પહેરાવીનું કરવામાં આવ્યું હતુ. તેમ્બા બાવુમાની ટીમનું સ્વાગત તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યું છે કારણ કે, આફ્રિકાની ટીમ પહેલાથી જ ભારત પહોંચી ગઈ છે. જ્યાં પોતાની પ્રથમ મેચ રમાશે.

ભારતીય જમીન પર પહ રાખ્યા બાદ સાઉથ આફ્રિકાની ટીમનું સ્વાગત જોર શોર તેમજ ફુલના હાર પહેરાવીનું કરવામાં આવ્યું હતુ. તેમ્બા બાવુમાની ટીમનું સ્વાગત તિરુવનંતપુરમમાં કરવામાં આવ્યું છે કારણ કે, આફ્રિકાની ટીમ પહેલાથી જ ભારત પહોંચી ગઈ છે. જ્યાં પોતાની પ્રથમ મેચ રમાશે.

2 / 5
સ્વાગત તો જોરદાર થઈ રહ્યું છે હવે ભારતમાં સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન શું છે તે પણ ચાલો જઈએ. સાઉથ આફ્રિકાની ટીમ આ વખત 3 ટી20  અને 3 વનડે સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસ પર આવી છે.

સ્વાગત તો જોરદાર થઈ રહ્યું છે હવે ભારતમાં સાઉથ આફ્રિકાની ટીમનો પ્લાન શું છે તે પણ ચાલો જઈએ. સાઉથ આફ્રિકાની ટીમ આ વખત 3 ટી20 અને 3 વનડે સીરિઝ રમવા માટે ભારતના પ્રવાસ પર આવી છે.

3 / 5
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 સીરિઝ હશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોમ્બરના રોજ રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ 4 ઓક્ટોમ્બરના રોજ ઈન્દોરમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 7 કલાકે શરુ થશે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 સીરિઝ હશે. પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં 28 સપ્ટેમ્બરના રોજ રમાશે. ત્યારબાદ બીજી ટી20 મેચ ગુવાહાટીમાં 2 ઓક્ટોમ્બરના રોજ રમાશે. જ્યારે ત્રીજી અને છેલ્લી ટી20 મેચ 4 ઓક્ટોમ્બરના રોજ ઈન્દોરમાં રમાશે. આ તમામ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 7 કલાકે શરુ થશે.

4 / 5
ટી20 સીરિઝ બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે 6 ઓક્ટોમ્બરના રોજ લખનઉમાં રમાશે. બીજી વનડે ઓક્ટોમ્બરના રોજ રાંચીમાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 11 ઓક્ટોમ્બરના રોજ દિલ્હીમાં રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મેચ બપોરે 2 કલાકે શરુ થશે. (Twitter/ Proteas Men)

ટી20 સીરિઝ બાદ 3 મેચની વનડે સીરિઝ રમાશે. પ્રથમ વનડે 6 ઓક્ટોમ્બરના રોજ લખનઉમાં રમાશે. બીજી વનડે ઓક્ટોમ્બરના રોજ રાંચીમાં જ્યારે ત્રીજી અને છેલ્લી વનડે 11 ઓક્ટોમ્બરના રોજ દિલ્હીમાં રમાશે. ભારતીય સમય અનુસાર તમામ મેચ બપોરે 2 કલાકે શરુ થશે. (Twitter/ Proteas Men)

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">