Ind Vs Pak: ઋષભ પંત ટીમમાંથી બહાર થતા દુબઈમાં છવાઈ ગઈ ઉર્વશી રૌતેલા, જાણો કારણ

Rishabh Pant અને ઉર્વશી રૌતેલા હંમેશો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હાલમાં ભારત-પાકિસ્તાનીની મેચ સમયે પણ બન્ને કોઈખાસ કારણસર ટ્રેન્ડ થઈ રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 11:06 PM
થોડા દિવસો પહેલા ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ચર્ચામાં હતા. તેનું કારણ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ હતી. આજે ભારત-પાકિસ્તાનની મેચ સમયે ફરી એકવાર બંને ચર્ચામાં આવ્યા છે. હાલ,  એશિયા કપ-2022માંની મેચો રમાઈ રહી છે.

થોડા દિવસો પહેલા ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત અને બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ચર્ચામાં હતા. તેનું કારણ બંનેની સોશિયલ મીડિયા પોસ્ટ હતી. આજે ભારત-પાકિસ્તાનની મેચ સમયે ફરી એકવાર બંને ચર્ચામાં આવ્યા છે. હાલ, એશિયા કપ-2022માંની મેચો રમાઈ રહી છે.

1 / 5
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉર્વશી આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા દુબઈ પહોંચી ગઈ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઉર્વશી આ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ જોવા દુબઈ પહોંચી ગઈ છે. તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

2 / 5
જોકે આજની મેચમાં રિષભ પંત રમી રહ્યો નથી. ટીમ ઈન્ડિયાએ તેની જગ્યાએ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને તક આપી છે. એવી આશા હતી કે તે આ મેચ રમશે પરંતુ એવું થયું નહીં.પંતનું આ મેચમાં ન રમવું ચર્ચાનો વિષય છે.

જોકે આજની મેચમાં રિષભ પંત રમી રહ્યો નથી. ટીમ ઈન્ડિયાએ તેની જગ્યાએ અનુભવી વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને તક આપી છે. એવી આશા હતી કે તે આ મેચ રમશે પરંતુ એવું થયું નહીં.પંતનું આ મેચમાં ન રમવું ચર્ચાનો વિષય છે.

3 / 5
ઉર્વશીએ થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક ક્રિકેટર તેને હોટલમાં મળવા આવ્યો હતો અને તેને બોલાવી રહ્યો હતો. ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ આ ક્રિકેટરને 'RP' કહીને સંબોધિત કર્યો હતો.

ઉર્વશીએ થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, એક ક્રિકેટર તેને હોટલમાં મળવા આવ્યો હતો અને તેને બોલાવી રહ્યો હતો. ઈન્ટરવ્યુમાં ઉર્વશીએ આ ક્રિકેટરને 'RP' કહીને સંબોધિત કર્યો હતો.

4 / 5
આ પછી રિષભ પંતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આડકતરી રીતે ઉર્વશી ખોટું બોલી રહી છે એવી વાત કરી હતી અને પછી ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, છોટુ ભાઈએ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.

આ પછી રિષભ પંતે તેની ઈન્સ્ટા સ્ટોરી પર આડકતરી રીતે ઉર્વશી ખોટું બોલી રહી છે એવી વાત કરી હતી અને પછી ઉર્વશીએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે, છોટુ ભાઈએ ક્રિકેટ પર ધ્યાન આપવું જોઈએ.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">