વર્ષ 2013 બાદ ICC Knock outsમાં ભારતીય ટીમ દરેક વખતે રહી ફેલ

T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમને આજે શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમે એક પણ વિકેટ ગુમાવ્યા વગર ભારતીય ટીમ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટને ચેઝ કરી લીધો હતો. આ સાથે ભારતીય ટીમ વધુ એક નોક આઉટ મેચમાં ફેલ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2022 | 6:15 PM
ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2013માં છેલ્લી આઈસીસી ટ્રોફી જીતી હતી. તે સમયે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ચાલો જાણીએ ભારતીય ટીમનું આઈસીસી ટૂર્નામેન્ટમાં ત્યાર બાદનું પ્રદર્શન.

ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2013માં છેલ્લી આઈસીસી ટ્રોફી જીતી હતી. તે સમયે ભારતીય ટીમે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટમાં ઈંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ચાલો જાણીએ ભારતીય ટીમનું આઈસીસી ટૂર્નામેન્ટમાં ત્યાર બાદનું પ્રદર્શન.

1 / 7
વર્ષ 2014માં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તે સમયે શ્રીલંકા એ ભારતને હરાવી આ ખિતાબ પોતાને નામ કર્યો હતો.

વર્ષ 2014માં ભારતીય ટીમ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. તે સમયે શ્રીલંકા એ ભારતને હરાવી આ ખિતાબ પોતાને નામ કર્યો હતો.

2 / 7
વર્ષ 2015માં ભારતીય ટીમે વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા સામે હાર મળી હતી.

વર્ષ 2015માં ભારતીય ટીમે વન ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી હતી. જ્યાં તેને મેજબાન ટીમ ઓસ્ટ્રલિયા સામે હાર મળી હતી.

3 / 7
વર્ષ 2016માં ભારતે T20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતને સેમીફાઈનલમાં હરાવી, ફાઈનલમાં પણ જીત મેળવી હતી.

વર્ષ 2016માં ભારતે T20 વર્લ્ડ કપની મેજબાની કરી હતી. વેસ્ટ ઈન્ડિઝની ટીમે ભારતને સેમીફાઈનલમાં હરાવી, ફાઈનલમાં પણ જીત મેળવી હતી.

4 / 7
વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યુ હતુ. જ્યાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી.

વર્ષ 2017માં વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પહોંચ્યુ હતુ. જ્યાં તેને પાકિસ્તાન સામે હાર મળી હતી.

5 / 7
વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે હરાવી હતી. આ મેચમાં ધોનીના રન આઉટના દ્રશ્યો આજે પણ ભારતીય ચાહકોને યાદ છે.

વર્ષ 2019માં ઈંગ્લેન્ડમાં રમાયેલા વન ડે વર્લ્ડ કપમાં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે હરાવી હતી. આ મેચમાં ધોનીના રન આઉટના દ્રશ્યો આજે પણ ભારતીય ચાહકોને યાદ છે.

6 / 7
આજે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની હાર મળી છે. ફરી એકવાર ભારતીય ટીમ નોકઆઉટ મેચમાં ફેલ રહી હતી.

આજે વર્ષ 2022ના T20 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડ સામે 10 વિકેટની હાર મળી છે. ફરી એકવાર ભારતીય ટીમ નોકઆઉટ મેચમાં ફેલ રહી હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">