Soyabean side effects: વધુ પડતા સોયાબીન સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે, જાણો તેના વિશે

Health:: પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર સોયાબીન મર્યાદિત માત્રામાં ખાવામાં આવે તો જ સારું છે. જો તમે તેને વધુ પ્રમાણમાં ખાશો તો શરીરને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અમે તમને જણાવીશુ કે તેનાથી સ્વાસ્થ્યને શું નુકસાન થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 4:36 PM
હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

હાર્ટ ડિસીઝઃ એક્સપર્ટના મતે સોયાબીનમાં ટ્રાન્સ ફેટ જોવા મળે છે, જો તે શરીરમાં વધુ માત્રામાં જાય તો હ્રદય રોગનું જોખમ વધી જાય છે. આવી સ્થિતિમાં સોયાબીનનું મર્યાદિત માત્રામાં સેવન કરવું સારું છે.

1 / 5
સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

સ્થૂળતા: જો તમે સોયાબીનથી બનેલો ખોરાક વધુ માત્રામાં ખાઓ છો, તો તે તમને સ્થૂળતાનો શિકાર પણ બનાવી શકે છે. તજજ્ઞોના મતે, ભલે તેમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય, પરંતુ તેને મર્યાદિત માત્રામાં જ ખાવી જોઈએ.

2 / 5
એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

એલર્જીઃ ક્યારેક સોયાબીનથી એલર્જી પણ થઈ શકે છે. જો તમને વારંવાર સોયાબીન ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ, બળતરા અથવા દુખાવો થાય છે, તો આજથી જ તેનું સેવન બંધ કરો.

3 / 5
સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

સગર્ભાઃ ડૉક્ટરો પણ ગર્ભવતી મહિલાઓને સોયાબીનનું સેવન કરવાની સલાહ આપે છે. પરંતુ, કેટલીકવાર તે સગર્ભા સ્ત્રીઓ માટે ઉલ્ટી થવાનું કારણ બની શકે છે. આવા કિસ્સામાં, તેનું ઓછું સેવન કરવું શ્રેષ્ઠ છે.

4 / 5
ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

ડાયાબિટીસઃ એવું કહેવાય છે કે જો સોયાબીનને વધુ માત્રામાં ખાવામાં આવે તો તેનાથી બ્લડ શુગર લેવલ વધે છે. એક સમયે તમે તેના કારણે ડાયાબિટીસના દર્દી પણ બની શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">