Lifestyle : મોડે સુધી સૂવાના ત્રણ નુકસાન કયા છે ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યા

પ્રેમાનંદ મહારાજે મોડે સુધી સૂવાની આદતને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવી છે. તેમના મતે, મોડા ઉઠવાથી ચહેરાથી લઈ શરીરની અનેક સમસ્યા ઉદભવે છે.

| Updated on: Nov 10, 2025 | 6:35 PM
4 / 6
મોડે સુધી સૂનારા લોકોના ચહેરા પરથી તેજ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. સવારની ઠંડી હવા અને સૂર્યપ્રકાશ ચામડીના કોષોને પુનર્જીવિત કરે છે. જો આ સમય ગુમાવી દેવામાં આવે, તો ચહેરા પરની કાંતિ અને કુદરતી ઉર્જા ધીરે ધીરે ઓસરવા લાગે છે.

મોડે સુધી સૂનારા લોકોના ચહેરા પરથી તેજ ધીમે ધીમે ઓછું થવા લાગે છે. સવારની ઠંડી હવા અને સૂર્યપ્રકાશ ચામડીના કોષોને પુનર્જીવિત કરે છે. જો આ સમય ગુમાવી દેવામાં આવે, તો ચહેરા પરની કાંતિ અને કુદરતી ઉર્જા ધીરે ધીરે ઓસરવા લાગે છે.

5 / 6
લાંબા સમય સુધી સૂનારા લોકોમાં સુસ્તી, ભારેપણું અને થાક દેખાય છે. શરીરનું સંતુલન ખલેલ પામે છે અને તેઓ મનથી ઉદાસ રહે છે. ધીમે ધીમે તેમનું આકર્ષણ અને ઉર્જા ગુમાવા લાગે છે.

લાંબા સમય સુધી સૂનારા લોકોમાં સુસ્તી, ભારેપણું અને થાક દેખાય છે. શરીરનું સંતુલન ખલેલ પામે છે અને તેઓ મનથી ઉદાસ રહે છે. ધીમે ધીમે તેમનું આકર્ષણ અને ઉર્જા ગુમાવા લાગે છે.

6 / 6
મોડું ઊઠનારા લોકો સમયસર પોતાના કાર્યો પૂર્ણ કરી શકતા નથી. તેમની વિચારશક્તિ અને નિર્ણય કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. પરિણામે આત્મવિશ્વાસ ઘટે છે અને કાર્યક્ષમતા ઓછી થાય છે.

મોડું ઊઠનારા લોકો સમયસર પોતાના કાર્યો પૂર્ણ કરી શકતા નથી. તેમની વિચારશક્તિ અને નિર્ણય કરવાની ક્ષમતા પર પણ અસર પડે છે. પરિણામે આત્મવિશ્વાસ ઘટે છે અને કાર્યક્ષમતા ઓછી થાય છે.