શિયાળામાં આ 5 વસ્તુઓ ખાવાનું ટાળો, નહીં તો શરદી અને ફ્લૂના ભોગ બની જશો!

શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુમાં શરદી અને ફ્લૂનું જોખમ વધી જાય છે. તમારે શિયાળા આ 5 વસ્તુ સેવન કરવાથી બચવું જોઈએ. જાણો વિગતે.

| Updated on: Nov 15, 2025 | 7:58 PM
4 / 5
અંકુરિત કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને સારો નાસ્તો છે. બધા લોકો તેને ખાવાની સલાહ આપે છે. જોકે, શિયાળાની ઋતુમાં તેને ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. ખાસ કરીને, જો તમે તેને બાફ્યા વગરના (કાચા) ખાઓ, તો તેનાથી પેટ ફૂલી જવું (ગેસ) અને શરદી થવાની શક્યતા રહે છે. તેથી, શિયાળામાં તેને કાચા ખાવાને બદલે હળવા બાફીને અથવા પ્રમાણસર ખાવા વધુ યોગ્ય છે.

અંકુરિત કઠોળ ખૂબ જ પૌષ્ટિક અને સારો નાસ્તો છે. બધા લોકો તેને ખાવાની સલાહ આપે છે. જોકે, શિયાળાની ઋતુમાં તેને ઓછા પ્રમાણમાં ખાવા જોઈએ. ખાસ કરીને, જો તમે તેને બાફ્યા વગરના (કાચા) ખાઓ, તો તેનાથી પેટ ફૂલી જવું (ગેસ) અને શરદી થવાની શક્યતા રહે છે. તેથી, શિયાળામાં તેને કાચા ખાવાને બદલે હળવા બાફીને અથવા પ્રમાણસર ખાવા વધુ યોગ્ય છે.

5 / 5
ચોખા (ભાત) ની તાસીર પણ ઠંડી માનવામાં આવે છે. તેથી, શિયાળામાં ભાત ઓછી માત્રામાં ખાવા જોઈએ. ખાસ કરીને, ફ્રિજમાં રાખેલા ઠંડા ભાત તો બિલકુલ ન ખાવા જોઈએ. આનાથી તમારું પાચનતંત્ર નબળું પડી શકે છે અને તમને શરદી થવાનું જોખમ વધી શકે છે.

ચોખા (ભાત) ની તાસીર પણ ઠંડી માનવામાં આવે છે. તેથી, શિયાળામાં ભાત ઓછી માત્રામાં ખાવા જોઈએ. ખાસ કરીને, ફ્રિજમાં રાખેલા ઠંડા ભાત તો બિલકુલ ન ખાવા જોઈએ. આનાથી તમારું પાચનતંત્ર નબળું પડી શકે છે અને તમને શરદી થવાનું જોખમ વધી શકે છે.