બે ભાગમાં વહેંચાઈ ગયો ડ્રોઈંગરૂમ , હવામાં લટકતા જોવા મળ્યા મકાનોના પાયા, જુઓ ડૂબતા શહેરની ભયાનક તસવીરો

Joshimath Sinking:ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠને બદ્રીનાથનો દ્વાર માનવામાં આવે છે. આ જ જોશીમઠમાં હાલમાં ભારે ભૂસખ્લન જોવા મળી રહ્યું છે. જોશીમઠના રસ્તાઓ અને લોકોના ઘરોમાં તિરાડ જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 07, 2023 | 11:29 PM
ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠથી હાલમાં ચોંકવનારા વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જોશીમઠની જમીન ફાટી રહી છે, લોકોના ઘરોમાં પણ મોટી મોટી તિરાડો પડી રહી છે.

ઉત્તરાખંડમાં આવેલા જોશીમઠથી હાલમાં ચોંકવનારા વીડિયો અને ફોટો સામે આવી રહ્યા છે. આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે જોશીમઠની જમીન ફાટી રહી છે, લોકોના ઘરોમાં પણ મોટી મોટી તિરાડો પડી રહી છે.

1 / 6
લોકોનું કહેવું છે કે વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગના કામને કારણે જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જોશીમઠના મકાનો, દુકાનો અને હોટલો પર તિરાડ જોવા મળી રહી છે.

લોકોનું કહેવું છે કે વિષ્ણુગઢ જળ વિદ્યુત પરિયોજનાની સુરંગના કામને કારણે જોશીમઠમાં ભૂસ્ખલન થઈ રહ્યું છે. જોશીમઠના મકાનો, દુકાનો અને હોટલો પર તિરાડ જોવા મળી રહી છે.

2 / 6
વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં તિરાડો પડી છે. લાગી રહ્યું છે કે કોઈ ભૂકંપને કારણે જોશીમઠની આવી હાલત થઈ છે. પણ હકીકત કઈક અલગ જ છે.

વાયરલ ફોટોમાં જોઈ શકાય છે કે લોકોના ઘરોમાં તિરાડો પડી છે. લાગી રહ્યું છે કે કોઈ ભૂકંપને કારણે જોશીમઠની આવી હાલત થઈ છે. પણ હકીકત કઈક અલગ જ છે.

3 / 6
આ ભૂસ્ખલનને કારણે જોશીમઠના 30 જેટલા પરિવારોએ સ્થાનાંતર કર્યુ છે. જોશીમઠમાં પ્રવાસન ઉદ્યોગને પણ તેને કારણે ભારે નુકશાન થયુ છે. હોટેલોમાં તિરાડને કારણે બુકિંગ પણ ઓછું થઈ ગયુ છે. જેને કારણે લોકોને ગુજરાન ચલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

આ ભૂસ્ખલનને કારણે જોશીમઠના 30 જેટલા પરિવારોએ સ્થાનાંતર કર્યુ છે. જોશીમઠમાં પ્રવાસન ઉદ્યોગને પણ તેને કારણે ભારે નુકશાન થયુ છે. હોટેલોમાં તિરાડને કારણે બુકિંગ પણ ઓછું થઈ ગયુ છે. જેને કારણે લોકોને ગુજરાન ચલવવામાં મુશ્કેલી થઈ રહી છે.

4 / 6
જોશીમઠમાં ભૂસ્ખલનના જોખમને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે.

જોશીમઠમાં ભૂસ્ખલનના જોખમને કારણે એશિયાનો સૌથી લાંબો રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે.

5 / 6
જોશીમઠના લોકોમાં આ ઘટનાઓને કારણે ડર અને રોષનો મહોલ છે.

જોશીમઠના લોકોમાં આ ઘટનાઓને કારણે ડર અને રોષનો મહોલ છે.

6 / 6

Latest News Updates

Follow Us:
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">