ગુજરાતના આ ગામમાં છે ‘રામરાજ્ય’, ગામના ઘરમાંથી દરવાજા ગાયબ, વાંચો સ્થાનિકોનાં મોઢે કહેવાતી TRUE STORY

આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી ( No main door ) તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ, આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ.( Satda village )

Divyang Bhavsar
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:58 AM
શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરવાજા વગરનું ઘર પણ હોઈ શકે નહિ વિચારી હું પણ આજે તમને એક એવા ગામની મુલાકાત કરાવી શું કે જ્યાં આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ તો આવો જાણીએ કે ગામમાં ઘરનો મુખ્ય દરવાજો નહીં  બનાવવા પાછળનું શું છે રહસ્ય.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે દરવાજા વગરનું ઘર પણ હોઈ શકે નહિ વિચારી હું પણ આજે તમને એક એવા ગામની મુલાકાત કરાવી શું કે જ્યાં આખા ગામમાં એક પણ ઘરમાં મુખ્ય દરવાજો નથી તેમ છતાં આ ગામમાં ક્યારે પણ ચોરી નથી થઈ આ છે ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું સાતડા ગામ તો આવો જાણીએ કે ગામમાં ઘરનો મુખ્ય દરવાજો નહીં બનાવવા પાછળનું શું છે રહસ્ય.

1 / 4
અંદાજે બે હજારની વસતી ધરાવતું સાતડા ગામ કે જેમાં નાના મકાન થી લઈને મોટા બંગલા હોય આ ઘરમાં મુખ્ય દરવાજો એટલે કે ડેલી, જાપો જોવા મળતો નથી ત્યાના સ્થાનિકો ના કહેવા પ્રમાણે તેમના વડવાઓ કહેતા હતા કે આજદિન સુધી ગામમાં ક્યારે પણ ચોરીની ઘટના નથી બની ઘરમાં કિમતી સામાન હોય તો પણ ચિંતા કર્યા વિના ઘરના લોકો ઘરની બહાર જતા હોય છે ખેતરમાં પણ કપાસ હોય મગફળી હોય વાડી ને ખેતરમાં જ રાખવામાં આવે છે પણ ક્યારે તેની પણ ચોરીની ઘટના નથી બંધ.

અંદાજે બે હજારની વસતી ધરાવતું સાતડા ગામ કે જેમાં નાના મકાન થી લઈને મોટા બંગલા હોય આ ઘરમાં મુખ્ય દરવાજો એટલે કે ડેલી, જાપો જોવા મળતો નથી ત્યાના સ્થાનિકો ના કહેવા પ્રમાણે તેમના વડવાઓ કહેતા હતા કે આજદિન સુધી ગામમાં ક્યારે પણ ચોરીની ઘટના નથી બની ઘરમાં કિમતી સામાન હોય તો પણ ચિંતા કર્યા વિના ઘરના લોકો ઘરની બહાર જતા હોય છે ખેતરમાં પણ કપાસ હોય મગફળી હોય વાડી ને ખેતરમાં જ રાખવામાં આવે છે પણ ક્યારે તેની પણ ચોરીની ઘટના નથી બંધ.

2 / 4
આ છે ભૈરવા દાદા નુ મંદિર જે ગામની નજીક આવેલું છે આસ્થાનું પ્રતીક સમાન આ ભૈરવા દાદાના મંદિર સાથે ગામ લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે ખાસ વાત એ છે કે મંદિરમા પણ દરવાજો નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે ભેરવા દાદા જ ગામની રક્ષા કરે છે વડવાઓના કહેવા મુજબ દરવાજો કર્યો પણ નજી વડવાળી મા જઇને પડ્યો હતો ત્રણ વાર દરવાજો બનાવવામાં આવ્યો પણ દરવાજો ત્યાં જતો રહેતો ત્યારબાદ ગામમાં દરવાજો નહીં કરવાનું ગામલોકોએ નક્કી કર્યું.

આ છે ભૈરવા દાદા નુ મંદિર જે ગામની નજીક આવેલું છે આસ્થાનું પ્રતીક સમાન આ ભૈરવા દાદાના મંદિર સાથે ગામ લોકોની ખુબ આસ્થા જોડાયેલી છે ખાસ વાત એ છે કે મંદિરમા પણ દરવાજો નથી સ્થાનિકોના કહેવા પ્રમાણે ભેરવા દાદા જ ગામની રક્ષા કરે છે વડવાઓના કહેવા મુજબ દરવાજો કર્યો પણ નજી વડવાળી મા જઇને પડ્યો હતો ત્રણ વાર દરવાજો બનાવવામાં આવ્યો પણ દરવાજો ત્યાં જતો રહેતો ત્યારબાદ ગામમાં દરવાજો નહીં કરવાનું ગામલોકોએ નક્કી કર્યું.

3 / 4
ગામ લોકોના કહેવા મુજબ જો કોઈ દરવાજો બનાવે છે તો તેમને કોઈ ને કોઈ નુકશાન આવે છે માટે કોઈ મુખ્ય દરવાજો બનાવતું નથી ઘરમાં અંદર રૂમ હોય તેને દરવાજા હોય છે પણ મેન દરવાજો એટલે ગામની ભાષામાં કઈ એતો ડેલી, જાપો નથી હોતા, ગામમાં હડકાયું કૂતરું પણ થોડાક સમયથી વધુ રહેતું નથી અને ખેતીમાં કોઈ તકલીફ આવતી નથી.

ગામ લોકોના કહેવા મુજબ જો કોઈ દરવાજો બનાવે છે તો તેમને કોઈ ને કોઈ નુકશાન આવે છે માટે કોઈ મુખ્ય દરવાજો બનાવતું નથી ઘરમાં અંદર રૂમ હોય તેને દરવાજા હોય છે પણ મેન દરવાજો એટલે ગામની ભાષામાં કઈ એતો ડેલી, જાપો નથી હોતા, ગામમાં હડકાયું કૂતરું પણ થોડાક સમયથી વધુ રહેતું નથી અને ખેતીમાં કોઈ તકલીફ આવતી નથી.

4 / 4

Latest News Updates

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">