Sant Ravidas Jayanti: એક સમયે ચામડાના ચંપલ બનાવતા હતા રવિદાસ, ભગવાનની ભક્તિ અને સેવાએ બનાવ્યા સંત શિરોમણી
સંત રવિદાસજીને (Sant Ravidas) મીરાબાઈના આધ્યાત્મિક ગુરુ માનવામાં આવે છે. તેમના સન્માનમાં મીરાબાઈએ લખ્યું, "ગુરુ મિલિયા રવિદાસજી દીની જ્ઞાન કી ગુટકી, ચોટ લગી નિજનામ હરિ કી મ્હારે હિવરે ખટકી."
Latest News Updates
Most Read Stories