Running Tips: શું તમે પણ દોડતી વખતે કરો છો આ ભૂલ, જાણી લો તેના નુકશાન

Running Tips: કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તે શરીરને એક્ટિવ રાખે છે.પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ચાલો જાણીએ તેના ગેરફાયદા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2022 | 4:45 PM
કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

કસરત, યોગા અને દોડવું વગેરે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તેમાં ભૂલો કરવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત લોકો ફિટ રહેવા માટે વધુ દોડે છે, જે સ્વાસ્થ્ય માટે સારું નથી.

1 / 5
ઊંઘનો અભાવઃ જો શરીરમાં થાક હોય તો રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ જો શરીર વધુ પડતુ થાકેલું હોય તો ઊંઘ પણ પીડામાં પરિણમે છે. ઘણી વખત લોકો બીજાથી પ્રેરિત થઈને વધુ દોડે છે અને દુખાવાના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

ઊંઘનો અભાવઃ જો શરીરમાં થાક હોય તો રાત્રે સારી ઊંઘ આવે છે, પરંતુ જો શરીર વધુ પડતુ થાકેલું હોય તો ઊંઘ પણ પીડામાં પરિણમે છે. ઘણી વખત લોકો બીજાથી પ્રેરિત થઈને વધુ દોડે છે અને દુખાવાના કારણે તેમને રાત્રે ઊંઘ નથી આવતી.

2 / 5
સ્વભાવમાં ચીડિયાપણું: જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.

સ્વભાવમાં ચીડિયાપણું: જે લોકો ફિટ રહેવા માટે વધુ દોડવાની ભૂલ કરે છે, તેમને શરીરમાં ઘણી સમસ્યાઓ થવા લાગે છે. સમસ્યાઓના કારણે આવી વ્યક્તિ પીડાથી પરેશાન રહે છે અને તે ચિડાઈ જાય છે.

3 / 5
સ્નાયુ ખેચાવા: વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.

સ્નાયુ ખેચાવા: વધુ પડતુ દોડવાને કારણે તમારા સ્નાયુઓમાં ખેચની સ્થિતિ સર્જાઈ શકે છે. આ ખેચને કારણે પગમાં દુખાવો થાય છે અને જો તેનો ઈલાજ ન કરવામાં આવે તો બેસવામાં અને ઉભા થવામાં સમસ્યા થઈ શકે છે.

4 / 5
ભૂખ ન લાગવીઃ જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે.

ભૂખ ન લાગવીઃ જો શારીરિક પ્રવૃત્તિ વધુ કરવામાં આવે તો ભૂખ વધશે જ, પરંતુ જો દોડવાનું વધુ કરવામાં આવે તો આવી સ્થિતિમાં ભૂખ પણ મરી શકે છે. શરીરમાં આવતો થાક ભૂખને અસર કરે છે. તેવા ભૂખ ના લાગવી જેવી સમસ્યા સર્જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોએ પ્રારંભ કર્યુ આંદોલન
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">