Republic Day 2023: અશોક ચક્ર અને પરમવીર ચક્ર સહિતના વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન
Gallantry awards: પ્રજાસત્તાક દિવસ 2022ના અવસર પર દેશના બહાદુર સૈનિકોને તેમની બહાદુરી માટે વિવિધ વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વીરતા પુરસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ પરમવીર ચક્ર છે. જે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર છે.
Latest News Updates
Most Read Stories