Republic Day 2022: પરમવીર અને અશોક ચક્ર સહિત તમામ વીરતા પુરસ્કારોનું શું મહત્વ છે? જાણો કોને મળે છે આ સન્માન

gallantry awards: પ્રજાસત્તાક દિવસ 2022ના અવસર પર દેશના બહાદુર સૈનિકોને તેમની બહાદુરી માટે વિવિધ વીરતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવે છે. આ વીરતા પુરસ્કારોમાં સૌથી મહત્વપૂર્ણ પરમવીર ચક્ર છે. જે સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 1:13 PM
પરમ વીર ચક્ર - પરમ વીર ચક્ર એ આર્મીમાં મળેલ સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. આ સન્માન સેનાના બહાદુર જવાનોને આપવામાં આવે છે, જેમણે દુશ્મનની હાજરીમાં બહાદુરી, વીરતા, આત્મ બલિદાન જેવા બહાદુરીના કાર્યો કર્યા છે. આ ચક્ર યુદ્ધ સમયે સાહસિક પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ ચક્રની ફીત સાદા જાંબલી રંગની છે.

પરમ વીર ચક્ર - પરમ વીર ચક્ર એ આર્મીમાં મળેલ સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. આ સન્માન સેનાના બહાદુર જવાનોને આપવામાં આવે છે, જેમણે દુશ્મનની હાજરીમાં બહાદુરી, વીરતા, આત્મ બલિદાન જેવા બહાદુરીના કાર્યો કર્યા છે. આ ચક્ર યુદ્ધ સમયે સાહસિક પ્રદર્શન માટે આપવામાં આવે છે. આ ચક્રની ફીત સાદા જાંબલી રંગની છે.

1 / 5
અશોક ચક્ર (Ashoka Chakra) - શાંતિના સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં અશોક ચક્રનું નામ આવે છે. આ સન્માન સૈનિકો અને નાગરિકોને અપવાદરૂપ વીરતા, બહાદુરી અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મરણોત્તર પણ આપી શકાય છે. આ ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે.

અશોક ચક્ર (Ashoka Chakra) - શાંતિના સમયે આપવામાં આવતા પુરસ્કારોમાં અશોક ચક્રનું નામ આવે છે. આ સન્માન સૈનિકો અને નાગરિકોને અપવાદરૂપ વીરતા, બહાદુરી અથવા બલિદાન માટે આપવામાં આવે છે. આ એવોર્ડ મરણોત્તર પણ આપી શકાય છે. આ ચક્ર રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરવામાં આવે છે.

2 / 5
કીર્તિ ચક્ર - આ સન્માનની સ્થાપના 4 જાન્યુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત આ એવોર્ડ ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 198 બહાદુરોને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

કીર્તિ ચક્ર - આ સન્માનની સ્થાપના 4 જાન્યુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. આર્મી, એરફોર્સ અને નેવીના સૈનિકો અને અધિકારીઓ ઉપરાંત આ એવોર્ડ ટેરિટોરિયલ આર્મી અને સામાન્ય નાગરિકોને પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 198 બહાદુરોને મરણોપરાંત આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

3 / 5
મહાવીર ચક્ર - મહાવીર ચક્ર એ વીરતા માટેનો બીજો સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. તે અપવાદરૂપ બહાદુરી બતાવવા માટે આપવામાં આવે છે. આ ચક્ર યુદ્ધ સમયે વીરતા માટે પણ આપવામાં આવે છે. તે બહાદુરીમાં બીજા ક્રમે છે.

મહાવીર ચક્ર - મહાવીર ચક્ર એ વીરતા માટેનો બીજો સર્વોચ્ચ લશ્કરી વીરતા પુરસ્કાર છે. તે અપવાદરૂપ બહાદુરી બતાવવા માટે આપવામાં આવે છે. આ ચક્ર યુદ્ધ સમયે વીરતા માટે પણ આપવામાં આવે છે. તે બહાદુરીમાં બીજા ક્રમે છે.

4 / 5
વીર ચક્ર - આ ચક્ર બહાદુરી માટે પણ આપવામાં આવે છે. પ્રાધાન્યમાં, તે મહાવીર ચક્ર પછી આવે છે. આ ચક્ર મરણોત્તર પણ આપી શકાય છે. વીર ચક્રની ફીત અડધી વાદળી અને અડધી નારંગી છે.

વીર ચક્ર - આ ચક્ર બહાદુરી માટે પણ આપવામાં આવે છે. પ્રાધાન્યમાં, તે મહાવીર ચક્ર પછી આવે છે. આ ચક્ર મરણોત્તર પણ આપી શકાય છે. વીર ચક્રની ફીત અડધી વાદળી અને અડધી નારંગી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">