સમગ્ર દેશમાં જોવા મળ્યા રથયાત્રાના રંગ, જુઓ જુદા-જુદા રાજ્યમાં ભગવાન જગન્નાથની નગરચર્યાના મનોહર દ્રશ્યો
રથયાત્રામાં ભાગ લેવા માટે ભગવાન જગન્નાથના (Jagannath Rathyatra) ભક્તો દૂર-દૂરથી પુરી પહોંચે છે. દરેક ભક્ત ભગવાનનો રથ ખેંચીને યોગ્યતા મેળવવા માંગે છે. સમગ્ર દેશમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળ્યા છે.
Latest News Updates
Most Read Stories