માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે રામલીલા, જુઓ તસવીરો

સરળ શબ્દોમાં કહીએ તો શ્રી રામના જીવન પર આધારિત કથાઓનું નાટકના માધ્યમથી મંચન, પરંતુ શું તમે જાણો છો કે રામલીલા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 3:04 PM
શારદીય નવરાત્રી દરમિયાન દેશભરમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રામલીલા બે શબ્દોથી બનેલી છે- જેનો અર્થ થાય છે રામ અને લીલા. સરળ શબ્દોમાં કહીએ તો શ્રી રામના જીવન પર આધારિત કથાઓનું નાટકના માધ્યમથી મંચન, પરંતુ શું તમે જાણો છો કે રામ લીલા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે.

શારદીય નવરાત્રી દરમિયાન દેશભરમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. રામલીલા બે શબ્દોથી બનેલી છે- જેનો અર્થ થાય છે રામ અને લીલા. સરળ શબ્દોમાં કહીએ તો શ્રી રામના જીવન પર આધારિત કથાઓનું નાટકના માધ્યમથી મંચન, પરંતુ શું તમે જાણો છો કે રામ લીલા માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ થાય છે.

1 / 5
કંબોડિયાઃ ભારત ઉપરાંત અલગ-અલગ દેશોમાં આયોજિત રામલીલામાં કંબોડિયાની રામલીલા પણ ખૂબ પ્રખ્યાત છે. આ દેશમાં પણ સામાજિક તહેવારો દરમિયાન મહાકાવ્ય રામાયણનું મંચન થાય છે.

કંબોડિયાઃ ભારત ઉપરાંત અલગ-અલગ દેશોમાં આયોજિત રામલીલામાં કંબોડિયાની રામલીલા પણ ખૂબ પ્રખ્યાત છે. આ દેશમાં પણ સામાજિક તહેવારો દરમિયાન મહાકાવ્ય રામાયણનું મંચન થાય છે.

2 / 5
મોરેશિયસ: કલા અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દર વર્ષે મોરેશિયસમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. અહીં વર્ષોથી રામલીલા યોજવાની પરંપરા ચાલી આવે છે.

મોરેશિયસ: કલા અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા દર વર્ષે મોરેશિયસમાં રામલીલાનું આયોજન કરવામાં આવે છે. અહીં વર્ષોથી રામલીલા યોજવાની પરંપરા ચાલી આવે છે.

3 / 5
થાઈલેન્ડઃ થાઈલેન્ડની રામલીલા દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંની રામલીલાને રામકેયન કહેવામાં આવે છે. અહીં લોકો શારદીય નવરાત્રીમાં જ નહીં પરંતુ કોઈ ખાસ પ્રસંગે રામલીલાનું આયોજન કરે છે.

થાઈલેન્ડઃ થાઈલેન્ડની રામલીલા દુનિયાભરમાં પ્રખ્યાત છે. અહીંની રામલીલાને રામકેયન કહેવામાં આવે છે. અહીં લોકો શારદીય નવરાત્રીમાં જ નહીં પરંતુ કોઈ ખાસ પ્રસંગે રામલીલાનું આયોજન કરે છે.

4 / 5
ઈન્ડોનેશિયાઃ આપને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, તેથી અહીં રામલીલાનું આયોજન કરવું મોટી વાત છે. અહીં રામાયણને રામાયણ કકવીન એટલે કે કાવ્ય કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં આખું વર્ષ રામલીલાનું મંચન થાય છે.

ઈન્ડોનેશિયાઃ આપને જણાવી દઈએ કે ઈન્ડોનેશિયામાં 90 ટકા મુસ્લિમ વસ્તી છે, તેથી અહીં રામલીલાનું આયોજન કરવું મોટી વાત છે. અહીં રામાયણને રામાયણ કકવીન એટલે કે કાવ્ય કહેવામાં આવે છે. ઈન્ડોનેશિયામાં આખું વર્ષ રામલીલાનું મંચન થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">