Independence Day : રવીન્દ્રનાથ ટાગોરે 3 દેશોને આપ્યું રાષ્ટ્રગીત..! 8 વર્ષની ઉંમરે પહેલી લખી કવિતા, 16 વર્ષની ઉંમરે લખી વાર્તા

શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં (Shantiniketan) રવીન્દ્રનાથ ટાગોર (Rabindranath Tagore) સાથે રહેતા હતા. આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે-તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 9:10 AM
રવીન્દ્રનાથ ટાગોરનું (Rabindranath Tagore) નામ લેતા જ આપણું હૃદય તેમના પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. તેઓ કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, લેખક અને નાટ્યકાર અને ચિત્રકાર હતા. આ સિવાય તેઓ એક મહાન વિચારક હતા. 1941માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ તેમની રચનાઓ, ગીતો અને વિચારો દ્વારા આપણી સાથે છે. તેમને 'ગુરુદેવ' પણ કહેવામાં આવે છે.

રવીન્દ્રનાથ ટાગોરનું (Rabindranath Tagore) નામ લેતા જ આપણું હૃદય તેમના પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. તેઓ કવિ, વાર્તાકાર, ગીતકાર, સંગીતકાર, લેખક અને નાટ્યકાર અને ચિત્રકાર હતા. આ સિવાય તેઓ એક મહાન વિચારક હતા. 1941માં આ દિવસે તેમનું અવસાન થયું હતું. આજે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેઓ આજે પણ તેમની રચનાઓ, ગીતો અને વિચારો દ્વારા આપણી સાથે છે. તેમને 'ગુરુદેવ' પણ કહેવામાં આવે છે.

1 / 6
ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) - જન ગણ મન, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તેમના પર એવા પણ આરોપો હતા કે, તેમણે બ્રિટિશ રાજમાં જ્યોર્જ પંચમના વખાણમાં આ રચના કરી હતી, જ્યારે એવું નહોતું. ટાગોરે દેશના સરમુખત્યાર વિશે વાત કરી હતી. જો કે, માત્ર ભારત જ નહીં, અન્ય બે પડોશી દેશોના રાષ્ટ્રગીતમાં ટાગોરે યોગદાન આપ્યું છે.

ભારતનું રાષ્ટ્રગીત (National Anthem) - જન ગણ મન, રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું. તેમના પર એવા પણ આરોપો હતા કે, તેમણે બ્રિટિશ રાજમાં જ્યોર્જ પંચમના વખાણમાં આ રચના કરી હતી, જ્યારે એવું નહોતું. ટાગોરે દેશના સરમુખત્યાર વિશે વાત કરી હતી. જો કે, માત્ર ભારત જ નહીં, અન્ય બે પડોશી દેશોના રાષ્ટ્રગીતમાં ટાગોરે યોગદાન આપ્યું છે.

2 / 6
ટાગોરની રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની. જ્યાં 'જન ગણ મન' ભારતનું રાષ્ટ્રગીત બન્યું, તો બીજી તરફ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' પણ તેમની રચના છે. શ્રીલંકાનું રાષ્ટ્રગીત 'શ્રીલંકા મથા' પણ ટાગોરની રચનાથી પ્રેરિત છે. શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે રહેતા હતા.

ટાગોરની રચનાઓ બે દેશોના રાષ્ટ્રગીત બની. જ્યાં 'જન ગણ મન' ભારતનું રાષ્ટ્રગીત બન્યું, તો બીજી તરફ બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત 'અમર સોનાર બાંગ્લા' પણ તેમની રચના છે. શ્રીલંકાનું રાષ્ટ્રગીત 'શ્રીલંકા મથા' પણ ટાગોરની રચનાથી પ્રેરિત છે. શ્રીલંકા મથા લખનારા આનંદ સમરકુન શાંતિનિકેતનમાં રવીન્દ્રનાથ ટાગોર સાથે રહેતા હતા.

3 / 6

આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે, તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા. શ્રીલંકા મથાના એક ફકરામાં ટાગોરની કવિતાની ઝલક જોવા મળે છે. ટાગોર બાળપણથી જ સર્જનાત્મક હતા. બાળપણથી જ તેમની રુચિ કવિતા, વાર્તા, ગીત વગેરે લખવામાં હતી.

આનંદ સમરકુને એકવાર કહ્યું હતું કે, તેઓ ટાગોર સ્કૂલ ઓફ પોએટ્રીથી ખૂબ પ્રભાવિત હતા. શ્રીલંકા મથાના એક ફકરામાં ટાગોરની કવિતાની ઝલક જોવા મળે છે. ટાગોર બાળપણથી જ સર્જનાત્મક હતા. બાળપણથી જ તેમની રુચિ કવિતા, વાર્તા, ગીત વગેરે લખવામાં હતી.

4 / 6

ટાગોરે તેમની પ્રથમ કવિતા માત્ર 8 વર્ષની ઉંમરે લખી હતી. વાર્તા વિશે વાત કરીએ તો, તેમની પ્રથમ ટૂંકી વાર્તા 1877માં 16 વર્ષની વયે પ્રકાશિત થઈ હતી. તેમના મોટા ભાઈના કહેવાથી તેઓ પણ કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. ત્યાં રહીને તેમણે અભ્યાસ કર્યો પણ ડિગ્રી લીધા વિના ભારત પરત ફર્યા.

ટાગોરે તેમની પ્રથમ કવિતા માત્ર 8 વર્ષની ઉંમરે લખી હતી. વાર્તા વિશે વાત કરીએ તો, તેમની પ્રથમ ટૂંકી વાર્તા 1877માં 16 વર્ષની વયે પ્રકાશિત થઈ હતી. તેમના મોટા ભાઈના કહેવાથી તેઓ પણ કાયદાનો અભ્યાસ કરવા લંડન ગયા હતા. ત્યાં રહીને તેમણે અભ્યાસ કર્યો પણ ડિગ્રી લીધા વિના ભારત પરત ફર્યા.

5 / 6
ગુરુદેવ ટાગોરને તેમની સૌથી લોકપ્રિય કૃતિ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને 'નાઈટહૂડ'નું બિરુદ પણ મળ્યું. જે તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919) પછી પરત કર્યું. વર્ષ 1921માં તેમણે 'શાંતિ નિકેતન'નો પાયો નાખ્યો હતો. જે આજે સેન્ટ્રલ યુનિવર્સિટી 'વિશ્વ ભારતી' તરીકે ઓળખાય છે.

ગુરુદેવ ટાગોરને તેમની સૌથી લોકપ્રિય કૃતિ ગીતાંજલિ માટે 1913માં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમને 'નાઈટહૂડ'નું બિરુદ પણ મળ્યું. જે તેમણે જલિયાંવાલા બાગ હત્યાકાંડ (1919) પછી પરત કર્યું. વર્ષ 1921માં તેમણે 'શાંતિ નિકેતન'નો પાયો નાખ્યો હતો. જે આજે સેન્ટ્રલ યુનિવર્સિટી 'વિશ્વ ભારતી' તરીકે ઓળખાય છે.

6 / 6

Latest News Updates

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">