3,60,000 બાળકોને પોષણયુક્ત ભોજન કરાવી, અદાણી વિલ્મરે ગૌતમ અદાણીના જન્મદિવસની કરી ખાસ ઉજવણી
અદાણી વિલ્મરના (Adani Wilmer) કર્મચારીઓએ પણ આ ઉજવણી અંતર્ગત બાળકોને પોતાના હાથથી ભોજન પીરસ્યું. અદાણી વિલ્મર લિમિટેડ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનના સહિયારા સહયોગથી અમદાવાદ, વડોદરા અને સુરત વિસ્તારની અલગ અલગ મ્યુનિસિપલ શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવ્યું.
Latest News Updates
Most Read Stories