Knowledge : શું તમે જાણો છો વિશ્વના નેતાઓ લાંબા સમય સુધી શા માટે જીવે છે, આ રહ્યું તેનું વૈજ્ઞાનિક કારણ

Why Politicians Live Longer : શું રાજકારણ નેતાઓની ઉંમરને અસર કરે છે? જવાબ હા છે. સંશોધકો માને છે કે,ધૂમ્રપાન હૃદય રોગ જેવા ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે. 1950ના દાયકાથી ઉચ્ચ વર્ગમાં ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટી છે. પરિણામે તેમનું આયુષ્ય વધ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2022 | 12:01 PM
શું રાજકારણ પણ નેતાઓની ઉંમરને અસર કરે છે? જવાબ હા છે. નવું સંશોધન કહે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવે છે. આ દાવો ઓક્સફર્ડ યુનિવર્સિટીના (Oxford University) સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. સંશોધકોએ સંશોધનમાં 57 હજારથી વધુ નેતાઓનો (Leaders) ડેટા સામેલ કર્યો હતો. જાણો, રિસર્ચમાં કઇ રસપ્રદ વાતો સામે આવી...

શું રાજકારણ પણ નેતાઓની ઉંમરને અસર કરે છે? જવાબ હા છે. નવું સંશોધન કહે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવે છે. આ દાવો ઓક્સફર્ડ યુનિવર્સિટીના (Oxford University) સંશોધકોએ તેમના તાજેતરના સંશોધનમાં કર્યો છે. સંશોધકોએ સંશોધનમાં 57 હજારથી વધુ નેતાઓનો (Leaders) ડેટા સામેલ કર્યો હતો. જાણો, રિસર્ચમાં કઇ રસપ્રદ વાતો સામે આવી...

1 / 5
સ્વિત્ઝર્લેન્ડમાં સામાન્ય લોકોની સરખામણીમાં નેતાની ઉંમરમાં 3 વર્ષનો તફાવત હતો અને અમેરિકામાં આ આંકડો 7 વર્ષનો છે. ન્યુઝીલેન્ડ અને ઈટાલીમાં પણ રાજકારણીઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવતા હતા. આવું કેમ થયું, હવે આપણે સમજીએ કે સંશોધકો કહે છે કે, આવું થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, 20મી સદીની શરૂઆતમાં, ધનિક અને વ્યાવસાયિક લોકોમાં ધૂમ્રપાનની પ્રથા સામાન્ય હતી, પરંતુ 1950ના દાયકાના અંત ભાગમાં તેમાં ઘટાડો થયો.

સ્વિત્ઝર્લેન્ડમાં સામાન્ય લોકોની સરખામણીમાં નેતાની ઉંમરમાં 3 વર્ષનો તફાવત હતો અને અમેરિકામાં આ આંકડો 7 વર્ષનો છે. ન્યુઝીલેન્ડ અને ઈટાલીમાં પણ રાજકારણીઓ સામાન્ય લોકો કરતાં લાંબુ જીવતા હતા. આવું કેમ થયું, હવે આપણે સમજીએ કે સંશોધકો કહે છે કે, આવું થવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, 20મી સદીની શરૂઆતમાં, ધનિક અને વ્યાવસાયિક લોકોમાં ધૂમ્રપાનની પ્રથા સામાન્ય હતી, પરંતુ 1950ના દાયકાના અંત ભાગમાં તેમાં ઘટાડો થયો.

2 / 5

સંશોધકો માને છે કે,ધૂમ્રપાન હૃદય રોગ જેવા ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે. 1950ના દાયકાથી ઉચ્ચ વર્ગમાં ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટી છે. તેથી, ધૂમ્રપાનને કારણે વધતા રોગોના કેસોમાં ઘટાડો થયો છે. પરિણામે તેમનું આયુષ્ય વધ્યું છે. સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે, મહિલા નેતાઓ પુરૂષો કરતાં સરેરાશ લાંબુ જીવે છે.

સંશોધકો માને છે કે,ધૂમ્રપાન હૃદય રોગ જેવા ઘણા રોગોને પ્રોત્સાહન આપે છે. 1950ના દાયકાથી ઉચ્ચ વર્ગમાં ધૂમ્રપાન કરવાની ઘટનાઓ ઘટી છે. તેથી, ધૂમ્રપાનને કારણે વધતા રોગોના કેસોમાં ઘટાડો થયો છે. પરિણામે તેમનું આયુષ્ય વધ્યું છે. સંશોધનમાં એ વાત પણ સામે આવી છે કે, મહિલા નેતાઓ પુરૂષો કરતાં સરેરાશ લાંબુ જીવે છે.

3 / 5
સંશોધકોનું કહેવું છે કે, સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં વધુ સારું જીવન જીવે છે. આ સિવાય રિસર્ચ એ પણ બતાવે છે કે દુનિયામાં ઉચ્ચ વર્ગ અને સામાન્ય લોકો વચ્ચે કેટલી હદે અસમાનતા છે. આ અસમાનતા સમયાંતરે વધી છે, આંકડા તેના સાક્ષી છે.

સંશોધકોનું કહેવું છે કે, સંશોધનનાં પરિણામો દર્શાવે છે કે નેતાઓ સામાન્ય લોકો કરતાં વધુ સારું જીવન જીવે છે. આ સિવાય રિસર્ચ એ પણ બતાવે છે કે દુનિયામાં ઉચ્ચ વર્ગ અને સામાન્ય લોકો વચ્ચે કેટલી હદે અસમાનતા છે. આ અસમાનતા સમયાંતરે વધી છે, આંકડા તેના સાક્ષી છે.

4 / 5
સંશોધન મુજબ 20મી સદીની શરૂઆત સુધી આવું નહોતું. વિશ્વભરના મોટાભાગના નેતાઓ સામાન્ય વસ્તી જેટલી જ વયના હતા. 20મી સદી દરમિયાન બંનેની જીવનશૈલીમાં તફાવત હોવાને કારણે આ તફાવત સૌથી વધુ વધ્યો. આ તફાવતનું બીજું કારણ આપવામાં આવ્યું હતું. સંશોધકો કહે છે કે, રાજકારણીઓનો પગાર સરેરાશ વસ્તી કરતાં વધારે હોય છે, જે આયુષ્ય અને સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે.

સંશોધન મુજબ 20મી સદીની શરૂઆત સુધી આવું નહોતું. વિશ્વભરના મોટાભાગના નેતાઓ સામાન્ય વસ્તી જેટલી જ વયના હતા. 20મી સદી દરમિયાન બંનેની જીવનશૈલીમાં તફાવત હોવાને કારણે આ તફાવત સૌથી વધુ વધ્યો. આ તફાવતનું બીજું કારણ આપવામાં આવ્યું હતું. સંશોધકો કહે છે કે, રાજકારણીઓનો પગાર સરેરાશ વસ્તી કરતાં વધારે હોય છે, જે આયુષ્ય અને સ્વાસ્થ્ય તરફ દોરી જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">