દ્રૌપદી મુર્મૂ શાકાહારી છે પણ એવુ શું થયુ કે રાજનાથ સિંહ માટે બનાવડાવી માછલી, વાંચો તેમના આદર-સત્કાર અને સાદગી સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સા
દ્રૌપદી મુર્મુ તેમની સાદગી, આદર સત્કાર અને તેમની વિનમ્રતા માટે જાણીતા છે. હંમેશા નિર્વિવાદી રહેલા મુર્મૂના જાહેરજીવન દરમિયાનના અનેક એવા કિસ્સાઓ છે જે ભાગ્યે જ કોઈ સામાન્ય વ્યક્તિને ખબર હશે. આવો જાણીએ મહામહિમના આવા રોચક કિસ્સાઓ વિશે.
Latest News Updates
Most Read Stories