નવા સંસદ ભવનનો અશોક સ્તંભ અનેક સુવિધાઓથી સજ્જ , PM મોદીએ કર્યું અનાવરણ, જુઓ ફોટો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સંસદ ભવનનાં નવા બિલ્ડીંગમાં અશોક સ્તંભનું અનાવરણ કર્યું હતું. આ પ્રતિમાની ઉંચાઈ 6.5 મીટર છે આ મૂર્તિનું વજન 6500 કિલોગ્રામ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2022 | 3:53 PM
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી સંસદ ભવનનું નિર્માણ કરી રહેલા કામદારો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું. રાષ્ટ્રીય પ્રતીક 9500 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝથી બનેલું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નવી સંસદ ભવનનું નિર્માણ કરી રહેલા કામદારો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક અશોક સ્તંભનું અનાવરણ કર્યું. રાષ્ટ્રીય પ્રતીક 9500 કિલોગ્રામ વજન સાથે બ્રોન્ઝથી બનેલું છે.

1 / 6
રાષ્ટ્રીય પ્રતિક જોવામાં ખુબ વિશાળ છે તેની ઉંચાઈ 6.5 મીટર છે. આને નવા સંસદ ભવનની ટૉચ પર બનાવવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પ્રતિકને સહારો આપવા માટે તેની આસપાસ અંદાજે6,500 કિલોગ્રામ સ્ટીલની સંરચનાનું નિર્માણ કરવામાં આવ્યું છે

રાષ્ટ્રીય પ્રતિક જોવામાં ખુબ વિશાળ છે તેની ઉંચાઈ 6.5 મીટર છે. આને નવા સંસદ ભવનની ટૉચ પર બનાવવામાં આવ્યું છે અને રાષ્ટ્રીય પ્રતિકને સહારો આપવા માટે તેની આસપાસ અંદાજે6,500 કિલોગ્રામ સ્ટીલની સંરચનાનું નિર્માણ કરવામાં આવ્યું છે

2 / 6
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સંસદ ભવનના નિર્માણ કાર્યમાં લાગેલા મજુરો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક લગાવવાનું કામ 8 અલગ-અલગ તબક્કોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં માટીથી મૉડલ બનાવવાથી લઈ કોમપ્યુટરથી ગ્રાફિક તૈયાર કરવું અને કાંસ્ય નિર્મિત આકૃતિને પોલિશ સામેલ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન સંસદ ભવનના નિર્માણ કાર્યમાં લાગેલા મજુરો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે, સંસદ ભવનની છત પર રાષ્ટ્રીય પ્રતિક લગાવવાનું કામ 8 અલગ-અલગ તબક્કોમાં પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં માટીથી મૉડલ બનાવવાથી લઈ કોમપ્યુટરથી ગ્રાફિક તૈયાર કરવું અને કાંસ્ય નિર્મિત આકૃતિને પોલિશ સામેલ છે

3 / 6
આની અન્ય ખાસિયતની વાત કરીએ તો આની સાથે 2 હજારોથી વધુ વર્કરોએ સાથે મળી બનાવ્યું છે,   ક્રેનની મદદથી સંસદ ભવનની ઉપર નિર્માણ કરવામાં આવી રહ્યું છે

આની અન્ય ખાસિયતની વાત કરીએ તો આની સાથે 2 હજારોથી વધુ વર્કરોએ સાથે મળી બનાવ્યું છે, ક્રેનની મદદથી સંસદ ભવનની ઉપર નિર્માણ કરવામાં આવી રહ્યું છે

4 / 6
અશોક સ્તંભનો જે ફોટો બહાર આવી રહ્યો છે તેમાં ત્રણેય સિંહો સારી રીતે દેખાઈ રહ્યા છે. તેની કિંમતની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેના પર લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અશોક સ્તંભનો જે ફોટો બહાર આવી રહ્યો છે તેમાં ત્રણેય સિંહો સારી રીતે દેખાઈ રહ્યા છે. તેની કિંમતની વાત કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેના પર લગભગ એક હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

5 / 6
જણાવી દઈએ કે, પીએમ મોદીએ લગભગ બે વર્ષ પહેલા 10 ડિસેમ્બર 2020ના રોજ નવી ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે પીએમ મોદીની સાથે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હતા.

જણાવી દઈએ કે, પીએમ મોદીએ લગભગ બે વર્ષ પહેલા 10 ડિસેમ્બર 2020ના રોજ નવી ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. તે સમયે પીએમ મોદીની સાથે શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ હતા.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">