Ayodhya Ram Mandir Photos: અયોધ્યા રામ મંદિર નિર્માણના ફોટોઝ આવ્યા સામે, કઈક આવુ દેખાશે ગર્ભ ગૃહ

Ram Mandir Photos: આખા દેશમાં અયોધ્યાના રામ મંદિરને લઈને ભારે ઉત્સાહ છે. લોકો 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે. પણ એ પહેલા આ મંદિરના નિર્માણના કેટલાક ફોટોઝ સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 5:19 PM
આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

આખો દેશ 2023ના એ દિવસની રાહ જોઈ રહ્યા છે જ્યારે આ અયોધ્યાનું રામ મંદિર તૈયાર થઈ જશે. હાલમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્યના કેટલાક ફોટોઝ શેયર કર્યા છે.

1 / 7
આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

આ ફોટોઝમાં જોઈ શકાય છે કે અયોધ્યાના રામ મંદિરનું નિર્માણ કાર્ય ખુબ ઝડપથી ચાલી રહ્યુ છે.

2 / 7
આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

આ ભવ્ય રામ મંદિર 2023 સુધીમાં બનીને તૈયાર થશે, જેથી ભક્તો તેમના દર્શન કરી શકે. આ મંદિરમાં પ્લિંથ અને રિટેનિંગ વોલનું નિર્માણ કાર્ય તેતના અંતિમ તબ્બકામાં છે.

3 / 7

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે ટ્વીટ કર્યું, "ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થળ પર નિર્માણાધીન મંદિરના પ્રસ્તાવિત ગર્ભગૃહની હાલની સ્થિતિની કેટલાક ફોટોઝ પ્રસ્તુત છે".

4 / 7
મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

મંદિરના ભોંયતળિયે કોતરણીવાળા પથ્થરો સ્થાપિત કરવાનું કામ ચાલી રહ્યું છે.

5 / 7
રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ જણાવ્યુ હતુ કે આ અયોધ્યાના ભવ્ય મંદિરનું 40 ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

6 / 7
મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

મંદિરના નિર્માણમાં લોખંડનો ઉપયોગ કરવામાં આવતો નથી. મંદિરમાં કોંક્રીટની ઉપર પથ્થરો મુકવામાં આવી રહ્યા છે.

7 / 7

Latest News Updates

Follow Us:
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">