Photos : આ શું ખેતરમાં હોસ્પિટલ ? દર્દીઓના સ્વાસ્થય સાથે રમત કરતો જોલા છાપ “મુન્નાભાઈ MBBS”

એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

Rahul Vegda
| Edited By: | Updated on: May 05, 2021 | 6:54 PM
એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

એક તરફ કોરોના દર્દીઓની સંખ્યાને કારણે હોસ્પિટલોમાં બેડની તંગી છે, તો બીજી તરફ મધ્ય પ્રદેશના આગર માલવાથી ચોંકાવનારી તસવીરો બહાર આવી છે. અહીં, એક જોલાછાપ (નકલી) ડોક્ટર દર્દીઓની સારવાર કરી રહ્યો છે. ઝાડ પર બાટલા લટકાવીને દર્દીઓને બાટલા ચડાવી રહ્યો છે.

1 / 5
આ દરમ્યાન ઝડવા પર સ્લાઇન (બટલા) લટકાવીને દર્દીઓને ચડાવવામાં આવી રહ્યા છે. બોગસ ડોક્ટરોની આ કરતૂતની જેવી ખબર પડી કે તરત જ તંત્ર દ્વારા તેને રોકવામાં આવ્યું હતું.

આ દરમ્યાન ઝડવા પર સ્લાઇન (બટલા) લટકાવીને દર્દીઓને ચડાવવામાં આવી રહ્યા છે. બોગસ ડોક્ટરોની આ કરતૂતની જેવી ખબર પડી કે તરત જ તંત્ર દ્વારા તેને રોકવામાં આવ્યું હતું.

2 / 5
હકીકતમાં ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને શરદી ઉધરસ જેવી બીમારી થવાથી એ વાતનો દર છે કે જો તેઓ ઈલાજ માટે શહેરમાં જશે તો તેઓને  કોરોના વોર્ડમાં ભરતી કરી દેવામાં આવશે અને તેઓ કોરોનાનો શિકાર થઈ જશે. તે માટે થઈને લોકો ગામડાઓમાં આવા બોગસ ડોક્ટરો પાસે પહોચી રહ્યા છે.

હકીકતમાં ગ્રામીણ વિસ્તારોના દર્દીઓને શરદી ઉધરસ જેવી બીમારી થવાથી એ વાતનો દર છે કે જો તેઓ ઈલાજ માટે શહેરમાં જશે તો તેઓને કોરોના વોર્ડમાં ભરતી કરી દેવામાં આવશે અને તેઓ કોરોનાનો શિકાર થઈ જશે. તે માટે થઈને લોકો ગામડાઓમાં આવા બોગસ ડોક્ટરો પાસે પહોચી રહ્યા છે.

3 / 5
શહેરમાં આવા બોગસ ડોકટરો ઉપર કાર્યવાહી પણ ચાલુ છે પરંતુ પ્રશાશનની આંખોમાં ધૂળ નાખીને આવા બોગસ ડોકટરો ખેતરોમાં દર્દીઓનો ઈલાજ કરે છે.

શહેરમાં આવા બોગસ ડોકટરો ઉપર કાર્યવાહી પણ ચાલુ છે પરંતુ પ્રશાશનની આંખોમાં ધૂળ નાખીને આવા બોગસ ડોકટરો ખેતરોમાં દર્દીઓનો ઈલાજ કરે છે.

4 / 5
આ મામલે વાત કરતાં બીએમો મનીષ કુરિલે જણાવ્યુ કે આવા બોગસ જોલાછાપ ડોક્ટરો કે જે ગ્રામીણ વિસ્તારોમાં ઈલાજ કરે છે તેના પર પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ મામલે પણ કાર્યવાહી કરી રહ્યા છે. અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે જેને પણ શરદી ઉધરસ જણાઈ તો તરત સારા ડોકટરનો સંપર્ક કરવો અને કોરોના ટેસ્ટ કરાવવું. નહીં તો આવા કિસ્સામાં મોડુ થતાં સ્થિતિ ગંભીર થઈ જાય છે.

આ મામલે વાત કરતાં બીએમો મનીષ કુરિલે જણાવ્યુ કે આવા બોગસ જોલાછાપ ડોક્ટરો કે જે ગ્રામીણ વિસ્તારોમાં ઈલાજ કરે છે તેના પર પહેલા પણ કાર્યવાહી કરવામાં આવી છે. અને આ મામલે પણ કાર્યવાહી કરી રહ્યા છે. અમારા તરફથી અપીલ કરવામાં આવે છે કે જેને પણ શરદી ઉધરસ જણાઈ તો તરત સારા ડોકટરનો સંપર્ક કરવો અને કોરોના ટેસ્ટ કરાવવું. નહીં તો આવા કિસ્સામાં મોડુ થતાં સ્થિતિ ગંભીર થઈ જાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">