PHOTO: શાહરૂખ ખાન અને સલમાન ખાનના ઘરની બહાર ફેન્સ એકઠા થયા, ઈદ પર આ રીતે બંને કલાકારોએ કરી સલામ અને નમસ્તે

શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2022 | 10:21 PM
શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી. આ ખાસ અવસર પર દબંગ ખાન અને કિંગ ખાન બંનેએ તેમના ફેન્સને નિરાશ કર્યા નથી.

શાહરૂખ ખાનના મુંબઈના ઘર મન્નત અને સલમાન ખાનના 'ગેલેક્સી એપાર્ટમેન્ટ'ની બહાર સવારથી જ મોટી ભીડ એકઠી થઈ હતી, જેમાં ઈદ પર બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનની એક ઝલક જોવાની આશા હતી. આ ખાસ અવસર પર દબંગ ખાન અને કિંગ ખાન બંનેએ તેમના ફેન્સને નિરાશ કર્યા નથી.

1 / 5
હંમેશની જેમ, શાહરૂખ ખાને મન્નતના રેક પર ઉભા રહીને ફેન્સને 'ઈદ મુબારક' કહ્યું. દર વર્ષે તેના જન્મદિવસ અને ઈદ પર શાહરૂખ ફેન્સને આ જ અંદાજમાં મળે છે.

હંમેશની જેમ, શાહરૂખ ખાને મન્નતના રેક પર ઉભા રહીને ફેન્સને 'ઈદ મુબારક' કહ્યું. દર વર્ષે તેના જન્મદિવસ અને ઈદ પર શાહરૂખ ફેન્સને આ જ અંદાજમાં મળે છે.

2 / 5
જોકે, પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેણે પોતાનો જન્મદિવસ લોકોથી દૂર અલીબાગના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ જ કારણ છે કે તેના ફેન્સને ડર હતો કે આ વખતે શાહરૂખ તેમને મળશે કે નહીં, પરંતુ તેણે તેના ફેન્સને પણ નારાજ કર્યા નહીં.

જોકે, પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેણે પોતાનો જન્મદિવસ લોકોથી દૂર અલીબાગના ફાર્મહાઉસમાં ઉજવ્યો હતો. આ જ કારણ છે કે તેના ફેન્સને ડર હતો કે આ વખતે શાહરૂખ તેમને મળશે કે નહીં, પરંતુ તેણે તેના ફેન્સને પણ નારાજ કર્યા નહીં.

3 / 5
સલમાન ખાને પણ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ફેન્સને હાથ જોડીને શુભેચ્છા પાઠવતા સલમાનની તસવીરો વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે સલમાનની બાલ્કની બંધ હોય છે, પરંતુ ઈદના અવસર પર સલમાન પડદો ઊંચકીને ચાહકોને મળવા માટે બહાર આવ્યો હતો.

સલમાન ખાને પણ પોતાના ઘરની બાલ્કનીમાં આવીને ફેન્સને શુભેચ્છા પાઠવી હતી. ફેન્સને હાથ જોડીને શુભેચ્છા પાઠવતા સલમાનની તસવીરો વાયરલ થઈ રહી છે. સામાન્ય રીતે સલમાનની બાલ્કની બંધ હોય છે, પરંતુ ઈદના અવસર પર સલમાન પડદો ઊંચકીને ચાહકોને મળવા માટે બહાર આવ્યો હતો.

4 / 5
સલમાન હંમેશા ઈદના અવસર પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે પરંતુ આ વર્ષે ઈદના અવસર પર તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.

સલમાન હંમેશા ઈદના અવસર પર પોતાની ફિલ્મ રિલીઝ કરે છે પરંતુ આ વર્ષે ઈદના અવસર પર તેની કોઈ ફિલ્મ રિલીઝ થઈ નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">