Rathyatra 2022: શાંતિપૂર્વક સંપન્ન થઈ ભગવાન જગન્નાથની રથયાત્રા, કોરોનાકાળ બાદ પ્રથમવાર આયોજન હોય લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ, જુઓ ફોટો
ગુજરાત પોલીસના (Gujarat Police) જે જવાનો, કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઈન્ટ પર તૈનાત છે, તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા, તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.
Latest News Updates
Most Read Stories