એક જ ટ્રેક પર દોડી પેસેન્જર-ગુડ્ઝ ટ્રેન, કયાં થઈ ભૂલ ? સલામત મુસાફરી સામે ફરી ઊભા થયા અનેક સવાલ, જુઓ ફોટા

રેલવે તંત્ર ભૂતકાળના અકસ્માતોમાંથી બોધપાઠ લેવાની વાતો કરે છે પરંતુ તે માત્ર કાગળ પર રહી જતા હોય તેમ મુસાફરોને લાગી રહ્યું છે. રેલવે અકસ્માત ઘટાડવા માટે અશ્વિની વૈષ્ણવ કવચ ની જાહેરાત કરી હતી. ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવાની વાતો કહી હતી. આ બધી વાતો કરાઈ છતા દેશમાં રેલ અકસ્માતો થઈ રહ્યાં છે. જેમાં અનેક માનવ જીંદગી પણ તબાહ થઈ રહી છે. દરેક રેલવે અકસ્માત બાદ અનેક સવાલો સર્જાય છે જે મોટાભાગે અનુત્તર રહેલાની સાથે સાથે તેનો કાયમી ઉકેલ શોધાતો નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2024 | 2:30 PM
પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જેમાં પ્રાથમિક અહેવાલ અનુસાર 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

પશ્ચિમ બંગાળમાં આજે સવારે કંચનજંગા એક્સપ્રેસને માલગાડીએ જોરદાર ટક્કર મારી હતી. જેમાં પ્રાથમિક અહેવાલ અનુસાર 8 લોકોના મોત થયા હતા. જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

1 / 5
આ રેલવે અકસ્માત એટલો ગંભીર હતો કે, એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેમાં ગુડ્ઝ ટ્રેનના લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડ સહીત આઠ લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

આ રેલવે અકસ્માત એટલો ગંભીર હતો કે, એક્સપ્રેસ ટ્રેનના ત્રણ બોગીને ખરાબ રીતે નુકસાન થયું હતું. જેમાં ગુડ્ઝ ટ્રેનના લોકો પાયલટ, આસિસ્ટન્ટ લોકો પાયલટ અને કંચનજંગા એક્સપ્રેસના ગાર્ડ સહીત આઠ લોકોના મોત થયા હતા. જ્યારે 50 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

2 / 5
કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને હવે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અકસ્માતમાં ત્રણ મોટી બેદરકારીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

કંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનાને લઈને હવે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. અકસ્માતમાં ત્રણ મોટી બેદરકારીના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે.

3 / 5
પ્રથમ બેદરકારી સામે આવી જ્યારે કંચનજંગા એક્સપ્રેસ જે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, તે જ ટ્રેક પર માલગાડી કેવી રીતે પહોંચી. આવા સંજોગોમાં તેણે બીજા ટ્રેક પરથી પસાર થવું જોઈતુ હતું.

પ્રથમ બેદરકારી સામે આવી જ્યારે કંચનજંગા એક્સપ્રેસ જે ટ્રેક પરથી પસાર થઈ રહી હતી, તે જ ટ્રેક પર માલગાડી કેવી રીતે પહોંચી. આવા સંજોગોમાં તેણે બીજા ટ્રેક પરથી પસાર થવું જોઈતુ હતું.

4 / 5
અકસ્માતમાં બીજી બેદરકારી એ ગણાવાઈ રહી છે કે, ગુડ્સ ટ્રેન ઓવરલોડ હતી અને ઓવરસ્પીડ પણ હતી. જ્યારે કંચનજંગા એક્સપ્રેસની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જયારે તે કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે પેસેન્જર ટ્રેનની બે બોગીના ટુકડા થઈ ગયા.

અકસ્માતમાં બીજી બેદરકારી એ ગણાવાઈ રહી છે કે, ગુડ્સ ટ્રેન ઓવરલોડ હતી અને ઓવરસ્પીડ પણ હતી. જ્યારે કંચનજંગા એક્સપ્રેસની ઝડપ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની હતી. જયારે તે કાંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ ત્યારે પેસેન્જર ટ્રેનની બે બોગીના ટુકડા થઈ ગયા.

5 / 5
Follow Us:
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
જુનાગઢમાં ગીરનાર પર્વત પર 6 ઈંચ વરસાદ ખાબક્યો, દામોદર કુંડમાં ઘોડાપૂર
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રાજ્યમાં 149 તાલુકામાં પડ્યો વરસાદ, નર્મદાના સાગબારામાં ખાબક્યો 4 ઈંચ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
રહેણાંક વિસ્તારોમાં વધ્યા સિંહોના આંટાફેરા, જાબાળમાં આવી ચડ્યા 4 સિંહ
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
ભારત પરના આક્રમણકારો સાથેની લડાઈનુ સાક્ષી છે આસામનુ તલાતાલ ઘર
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
રાજ્યમાં 48 કલાક અતિ ભારે, ધોધમાર વરસાદ પડવાની આગાહી- Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
ઉપરવાસમાં ધોધમાર વરસાદ ખાબક્તા પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
World Tourism Day : 18મી સદીનું એમ્ફીથિયેટર છે આસામનું રંગ ઘર
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની ઉગ્ર માગ સાથે NSUIએ યુનિ. ખાતે કર્યા દેખાવ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મેઘરાજાએ ફરી બોલાવી ધડબડાટી, અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
JPCની બેઠકમાં હર્ષ સંઘવી અને અસદ્દુદીન ઔવેસી વચ્ચે બોલાચાલી
g clip-path="url(#clip0_868_265)">