પદ્મ એવોર્ડ્સ 2022: ‘ગોલ્ડન બોય’ નીરજ ચોપરાથી લઈને ગાયક સોનુ નિગમ સુધી, આ લોકોને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા, જુઓ તસવીરો

પદ્મ એવોર્ડ્સ 2022 સેરેમની આજે (28/03/2022)ના રોજ નવી દિલ્હી, રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાઈ હતી. જેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હાજર તમામ વિજેતાઓને પોતાના હસ્તે આ સન્માનનીય પુરસ્કાર અર્પણ કર્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 10:26 PM
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના પુત્ર રાજવીર સિંહને એવોર્ડ આપ્યો છે.

1 / 8
ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો ઓલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર નીરજ ચોપરાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

2 / 8
ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિકસમાં સુવર્ણ ચંદ્રક વિજેતા ભાલા ફેંકનાર સુમિત અંતિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

3 / 8
ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તરફથી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

4 / 8
ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના એમડી કૃષ્ણ ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

5 / 8
ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ભારત બાયોટેકના જોઈન્ટ એમડી સુચિત્રા ઈલાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે.

6 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગાયક સોનુ નિગમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા છે.

7 / 8
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયિકા પ્રભા અત્રેને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે.

8 / 8

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">