Gandhinagar: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો અંતિમ દિવસ, ધારાસભ્યોની ફોટોગ્રાફી કરાઇ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે સમુહ ફોટોગ્રાફીમાં તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી.

Deepak sen
| Edited By: | Updated on: Mar 31, 2022 | 6:41 PM
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના સંભારણા રૂપે ફોટોગ્રાફી કરવામાં આવી.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના સંભારણા રૂપે ફોટોગ્રાફી કરવામાં આવી.

1 / 5
વિધાનસભા અધ્યક્ષ, CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધામંડળના સભ્યો અને વિપક્ષના નેતા હાજર રહ્યાં.

વિધાનસભા અધ્યક્ષ, CM ભૂપેન્દ્ર પટેલ, પ્રધામંડળના સભ્યો અને વિપક્ષના નેતા હાજર રહ્યાં.

2 / 5
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કહ્યું કે ગૃહમાં સૌ સભ્યોએ એકતા જાળવીને પાછલા 5 વર્ષમાં પ્રજાની અનેક સમસ્યા સફળતાપૂર્વક ઉકેલી છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ કહ્યું કે ગૃહમાં સૌ સભ્યોએ એકતા જાળવીને પાછલા 5 વર્ષમાં પ્રજાની અનેક સમસ્યા સફળતાપૂર્વક ઉકેલી છે.

3 / 5
ગુજરાતમાં લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં સહયોગ આપનારા સૌ ધારાસભ્યોને નીમાબેન આચાર્યએ અભિનંદન પાઠવ્યા

ગુજરાતમાં લોકશાહી પરંપરાને મજબૂત બનાવવામાં સહયોગ આપનારા સૌ ધારાસભ્યોને નીમાબેન આચાર્યએ અભિનંદન પાઠવ્યા

4 / 5
 કેબિનેટની બેઠક બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો એકઠા થયા હતા અને તેની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ અને તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભીલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હોવાથી આ વખતે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. આ સમુહ ફોટોગ્રાફીમાં બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

કેબિનેટની બેઠક બાદ વિધાનસભાના તમામ ધારાસભ્યો એકઠા થયા હતા અને તેની ફોટોગ્રાફી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના મંત્રીઓ અને તમામ રાજકીય પક્ષના ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા. મહેસાણાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ભીલોડાના ધારાસભ્ય ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હોવાથી આ વખતે પણ વિધાનસભા ખંડીત થઈ હતી. આ સમુહ ફોટોગ્રાફીમાં બાકીના તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ એક જૂની પરંપરા છે જે આજે ફરી જોવા મળી હતી. ( Photos By- Deepak Sen, Edited By- Omprakash Sharma)

5 / 5

Latest News Updates

Follow Us:
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">