Independance Day 2022: સ્વતંત્રતા દિવસે કંઈક આવો હશે લાલ કિલ્લાનો નજારો, સુરક્ષા માટે એન્ટી ડ્રોન સિસ્ટમનો થશે ઉપયોગ

Independence Day: 15 ઓગસ્ટ, 2022ના દિવસે ભારત આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણી તેને લઈને કરવામાં આવેલી તૈયારી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:23 PM
15 ઓગસ્ટ 2022ના રોજ ભારત પોતાનો 75મો  સ્વતંત્રતા દિવસ  ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણીએ તેને લઈને કરવામાં આવેલી તૈયારી અને સાથે એ પણ કે કાલે કેવો હશે લાલ કિલ્લાનો નજારો.

15 ઓગસ્ટ 2022ના રોજ ભારત પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્રધવજ ફરકાવશે. ચાલો જાણીએ તેને લઈને કરવામાં આવેલી તૈયારી અને સાથે એ પણ કે કાલે કેવો હશે લાલ કિલ્લાનો નજારો.

1 / 5
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ લાલ કિલ્લાની આસપાસ 10,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સુરક્ષા સઘન કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ લાલ કિલ્લાની આસપાસ 10,000થી વધુ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.. આ સિવાય એન્ટી ડ્રોન સિસ્ટમ પણ લગાવવામાં આવી છે.

2 / 5
ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લાલ કિલ્લાની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવ્યું છે.

ગુપ્તચર એજન્સીઓએ દિલ્હીમાં ડ્રોન હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. જેના કારણે લાલ કિલ્લાની સુરક્ષામાં એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. તેને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા બનાવવામાં આવ્યું છે.

3 / 5
તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

તે લાલ કિલ્લાની બરાબર સામે સ્થિત છે. ડ્રોન વિરોધી સિસ્ટમ લગભગ 100 પગથિયાના અંતરે સ્થાપિત કરવામાં આવી છે જ્યાંથી વડાપ્રધાન લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે.

4 / 5
લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.

લાલા કિલ્લાની સામે બાળકો દર વર્ષની જેમ એક ખાસ આકારમાં બેસેલા જોવા મળશે. આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવ પ્રશંગે બાળકો ભારતના નકશાના આકારમાં ગોઠવાયેલા જોવા મળશે.

5 / 5

Latest News Updates

Follow Us:
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">