અનુપમ ખેર જ નહીં, આ સેલિબ્રિટી પણ છે કાશ્મીરી પંડિત, કેટલાકને નરસંહારની પીડાનો સામનો કરવો પડ્યો તો કેટલાકને ભાગવું પડ્યું
અનુપમ ખેર વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઈલ્સ'માં પુષ્કરનાથની ભૂમિકામાં છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે કાશ્મીરી પંડિત છે અને તેના પરિવારે તે હત્યાકાંડની પીડા સહન કરી છે. અમે તમને એવી સેલિબ્રિટીઝનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જેઓ માત્ર કાશ્મીરી પંડિતો જ નથી, પરંતુ તેમાંથી કેટલાકના પરિવારો પણ આ હૃદયદ્રાવક ઘટનાના સાક્ષી બન્યા છે.
Latest News Updates
Most Read Stories