અમીરોનો નહીં, ગરીબોનો ખોરાક હતો પિઝા, જાણો જેના માટે બનાવવામાં આવ્યું તેનાથી કેવી રીતે દુર થતું ગયું આ ફૂડ, રસપ્રદ છે કહાની
પિઝાને હંમેશા લક્ઝરી ફૂડ તરીકે ગણવામાં આવે છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેની શરૂઆત ગરીબો અને મજૂરો માટે કરવામાં આવી હતી. એક ઘટનાને કારણે તે એટલો પ્રચલિત થયો કે તે અમીરોનો ખોરાક બની ગયો અને ગરીબોથી દૂર થઈ ગયો. જાણો તેની રસપ્રદ ઘટના
Latest News Updates
Most Read Stories