શરીરમાં નહીં પડે ઓક્સિજનની અછત, તમારી ડાયટમાં આ વસ્તુઓને આજે જ કરો સામેલ

દુનિયામાં ઘણા લોકોને શરીરમાં ઓક્સિજનની ઉણપને (Lack of oxygen) કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમે ઘણા લોકોને ઓક્સિજન પંપ લઈને જતા જોયા હશે. અસ્થમાના દર્દીઓ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 22, 2022 | 9:48 PM
દુનિયામાં ઘણા લોકોને શરીરમાં ઓક્સિજનની ઉણપને (Lack of oxygen)કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમે ઘણા લોકોને  ઓક્સિજન પંપ લઈને જતા જોયા હશે. અસ્થમાના દર્દીઓ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય છે. આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

દુનિયામાં ઘણા લોકોને શરીરમાં ઓક્સિજનની ઉણપને (Lack of oxygen)કારણે શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓ થવા લાગે છે. તમે ઘણા લોકોને ઓક્સિજન પંપ લઈને જતા જોયા હશે. અસ્થમાના દર્દીઓ પણ આ સમસ્યાનો સામનો કરતા હોય છે. આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરીને તમે આ સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.

1 / 5
ખજૂરઃ કોપર, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાથી ખજૂરને પણ ઔષધી ગણવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઓક્સિજનના સ્તરને સુધારે છે.

ખજૂરઃ કોપર, ફોસ્ફરસ, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર હોવાથી ખજૂરને પણ ઔષધી ગણવામાં આવે છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને ઓક્સિજનના સ્તરને સુધારે છે.

2 / 5
પપૈયાઃ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી નાખે છે. નિષ્ણાતોના મતે, પપૈયામાં નસોમાં ભેગા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાના ગુણ છે. તેના લીધે ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે.

પપૈયાઃ તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરમાંથી ઝેરી તત્વોને સરળતાથી બહાર કાઢી નાખે છે. નિષ્ણાતોના મતે, પપૈયામાં નસોમાં ભેગા થયેલા ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કાઢવાના ગુણ છે. તેના લીધે ઓક્સિજનનો પ્રવાહ સુધરે છે.

3 / 5
કિવીઃ  કિવી વિટામિન સી અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટને હેલ્ધી રાખવા ઉપરાંત તે શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ વધારે છે.

કિવીઃ કિવી વિટામિન સી અને ફાઈબરથી પણ ભરપૂર હોય છે. હેલ્થ એક્સપર્ટના મતે હાર્ટને હેલ્ધી રાખવા ઉપરાંત તે શરીરમાં ઓક્સિજનનું સ્તર પણ વધારે છે.

4 / 5
નાશપતીનો:  વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર નાશપતી ઓક્સિજનનું સ્તર વધારે છે. તેનું સેવન કરવાથી તમે ઘણી રીતે સ્વસ્થ રહી શકો છો.

નાશપતીનો: વિટામિન સી, પોટેશિયમ, પ્રોટીન અને અન્ય પોષક તત્વોથી ભરપૂર નાશપતી ઓક્સિજનનું સ્તર વધારે છે. તેનું સેવન કરવાથી તમે ઘણી રીતે સ્વસ્થ રહી શકો છો.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">