Night Hair Care : રાત્રે સૂતી વખતે વાળની આ રીતે રાખો કાળજી, વાળ ખરવાની સમસ્યા થઇ જશે ગાયબ

ઘણી યુવતીઓને વાળ ખરવાની (Hair Fall ) સમસ્યા એટલે પણ હોય છે કારણ કે તેઓને રાત્રી દરમ્યાન વાળની કાળજી કેવી રીતે રાખવી તેનું પૂરતું ધ્યાન હોતું નથી. આ આર્ટિકલમાં અમે તમને તેના માટે કેટલીક ટિપ્સ જણાવીશું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 08, 2022 | 9:22 AM
મોઇશ્ચરાઇઝઃ વાળને મોઇશ્ચરાઇઝ કરવા માટે તેમાં સીરમ લગાવવાનું ભૂલશો નહીં. તમને માર્કેટમાં ઘણા પ્રકારના બેસ્ટ હેર સીરમ મળશે, જેનાથી સારા પરિણામ મળી શકે છે. સીરમ લગાવ્યા બાદ થોડીવાર હળવા હાથે મસાજ કરો.

મોઇશ્ચરાઇઝઃ વાળને મોઇશ્ચરાઇઝ કરવા માટે તેમાં સીરમ લગાવવાનું ભૂલશો નહીં. તમને માર્કેટમાં ઘણા પ્રકારના બેસ્ટ હેર સીરમ મળશે, જેનાથી સારા પરિણામ મળી શકે છે. સીરમ લગાવ્યા બાદ થોડીવાર હળવા હાથે મસાજ કરો.

1 / 5
સાંજ સુધીમાં વાળ ધોવાઃ સાંજે વાળ ધોવાની પદ્ધતિથી પણ તમે હળવાશ અનુભવી શકો છો. તમારા વાળને ધોતી વખતે સાંજે શેમ્પૂ કરો અને કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી વાળને સારું પોષણ મળશે.

સાંજ સુધીમાં વાળ ધોવાઃ સાંજે વાળ ધોવાની પદ્ધતિથી પણ તમે હળવાશ અનુભવી શકો છો. તમારા વાળને ધોતી વખતે સાંજે શેમ્પૂ કરો અને કન્ડિશનર લગાવવાનું ભૂલશો નહીં. આમ કરવાથી વાળને સારું પોષણ મળશે.

2 / 5
તમારા વાળ સુકાવોઃ જો તમે મોડી સાંજે તમારા વાળ ધોતા હોવ તો તેને સૂકવ્યા વિના સૂવાનું ભૂલશો નહીં. ભીના વાળ સાથે સૂવાથી તેમને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે વાળ સુકાઈ જાય, ત્યારે જ  સૂઈ જાઓ.

તમારા વાળ સુકાવોઃ જો તમે મોડી સાંજે તમારા વાળ ધોતા હોવ તો તેને સૂકવ્યા વિના સૂવાનું ભૂલશો નહીં. ભીના વાળ સાથે સૂવાથી તેમને નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, જ્યારે વાળ સુકાઈ જાય, ત્યારે જ સૂઈ જાઓ.

3 / 5
સિલ્ક ઓશીકું: વાળને પણ ત્વચાની જેમ શ્રેષ્ઠ કાળજીની જરૂર હોય છે. વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે માત્ર રેશમી ઓશીકાનો ઉપયોગ કરો. વાળ તેમાં ઘસાતા નથી, જેથી આ તકિયા પર ઓછા વાળ ખરતા હોય છે.

સિલ્ક ઓશીકું: વાળને પણ ત્વચાની જેમ શ્રેષ્ઠ કાળજીની જરૂર હોય છે. વાળને સ્વસ્થ અને ચમકદાર બનાવવા માટે માત્ર રેશમી ઓશીકાનો ઉપયોગ કરો. વાળ તેમાં ઘસાતા નથી, જેથી આ તકિયા પર ઓછા વાળ ખરતા હોય છે.

4 / 5
ખુલ્લા વાળ રાખીને સૂઈ જાઓઃ નિષ્ણાતોના મતે ખુલ્લા વાળમાં સૂવું વાળના સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમને ખુલ્લા વાળમાં સૂવાનું પસંદ ન હોય તો તેના બદલે સામાન્ય વાળ ઓળીને સૂઈ જાઓ. એવું કહેવાય છે કે વાળ જેટલા મુક્ત હશે તેટલું સારું રક્ત પરિભ્રમણ થશે.

ખુલ્લા વાળ રાખીને સૂઈ જાઓઃ નિષ્ણાતોના મતે ખુલ્લા વાળમાં સૂવું વાળના સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમને ખુલ્લા વાળમાં સૂવાનું પસંદ ન હોય તો તેના બદલે સામાન્ય વાળ ઓળીને સૂઈ જાઓ. એવું કહેવાય છે કે વાળ જેટલા મુક્ત હશે તેટલું સારું રક્ત પરિભ્રમણ થશે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">