Navratri : આ મંદિરોમાં મા દુર્ગાની પૂજા કરવાથી દરેક મનોકામના થાય છે પૂર્ણ

આજે અમે તમને મા દુર્ગાના કેટલાક પ્રખ્યાત મંદિરો બતાવીશું જ્યાં નવરાત્રિ દરમિયાન ભીડ હોય છે. આ સાથે તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2022 | 12:22 PM
નવરાત્રી દરમિયાન લોકો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. જો કે, દેશભરમાં દેવી માતાના ઘણા પવિત્ર સ્થાનો છે. પરંતુ આજે અમે તમને મા દુર્ગાના 5 પ્રખ્યાત મંદિરો વિશે જણાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં માતાના દર્શન કરવાથી જ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

નવરાત્રી દરમિયાન લોકો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરે છે. જો કે, દેશભરમાં દેવી માતાના ઘણા પવિત્ર સ્થાનો છે. પરંતુ આજે અમે તમને મા દુર્ગાના 5 પ્રખ્યાત મંદિરો વિશે જણાવીએ છીએ. એવું માનવામાં આવે છે કે આ મંદિરોમાં માતાના દર્શન કરવાથી જ ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.

1 / 5
નૈના દેવી મંદિર: નૈનીતાલનું નૈના દેવી મંદિર મા દુર્ગાની 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે માતા સતીને અગ્નિમાં ભસ્મ કર્યા બાદ વિષ્ણુએ તેમના શરીરના 51 ટુકડા કરી નાખ્યા હતા. તે સમયે જ્યાં માતાની આંખો પડી હતી તે જગ્યાએ નૈના દેવી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

નૈના દેવી મંદિર: નૈનીતાલનું નૈના દેવી મંદિર મા દુર્ગાની 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. કહેવાય છે કે માતા સતીને અગ્નિમાં ભસ્મ કર્યા બાદ વિષ્ણુએ તેમના શરીરના 51 ટુકડા કરી નાખ્યા હતા. તે સમયે જ્યાં માતાની આંખો પડી હતી તે જગ્યાએ નૈના દેવી મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

2 / 5
કામાખ્યા દેવી મંદિરઃ કામાખ્યા શક્તિપીઠને 51 શક્તિપીઠોમાં નંબર વન માનવામાં આવે છે. તે આસામની રાજધાની ગુવાહાટીથી 8 કિમીના અંતરે આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી માતાના આ મંદિરમાં કરવામાં આવેલ માનતા જલ્દી પૂર્ણ થાય છે.

કામાખ્યા દેવી મંદિરઃ કામાખ્યા શક્તિપીઠને 51 શક્તિપીઠોમાં નંબર વન માનવામાં આવે છે. તે આસામની રાજધાની ગુવાહાટીથી 8 કિમીના અંતરે આવેલું છે. એવું માનવામાં આવે છે કે દેવી માતાના આ મંદિરમાં કરવામાં આવેલ માનતા જલ્દી પૂર્ણ થાય છે.

3 / 5
દક્ષિણેશ્વર કાલી મંદિર: દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કાલી દેવીના આ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દરેક મનોકામના પૂર્ણ થાય છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર: દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતા, પશ્ચિમ બંગાળમાં આવેલું છે. કાલી દેવીના આ મંદિરના દર્શન કરવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં દરેક મનોકામના પૂર્ણ થાય છે.

4 / 5
કરણી માતાનું મંદિરઃ કરણી માતાનું મંદિર રાજસ્થાનમાં બિકાનેરથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. દર વર્ષે અહીં ભક્તોની ભીડ જામે છે. આ મંદિરની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે આ પવિત્ર સ્થાનમાં ઘણા ઉંદરો છે. અહીં લોકો દેવી માતાના દર્શન કર્યા બાદ ઉંદરોને ખોરાક પણ ખવડાવે છે.

કરણી માતાનું મંદિરઃ કરણી માતાનું મંદિર રાજસ્થાનમાં બિકાનેરથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલું છે. દર વર્ષે અહીં ભક્તોની ભીડ જામે છે. આ મંદિરની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે આ પવિત્ર સ્થાનમાં ઘણા ઉંદરો છે. અહીં લોકો દેવી માતાના દર્શન કર્યા બાદ ઉંદરોને ખોરાક પણ ખવડાવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">