Navratri 2022 : શું તમે નવરાત્રિમાં અખંડ જ્યોત પ્રગટાવો છો, તો આ નિયમોનું ચોક્કસ પાલન કરો

નવરાત્રિ દરમિયાન ઘણા લોકો અખંડ દીવો પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. દેવી દુર્ગા પ્રસન્ન થાય છે અને બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2022 | 4:59 PM
દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. તેઓ નિયમ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરે છે. આ દરમિયાન ઘણા લોકો અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે અખંડ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

દેવી દુર્ગાને પ્રસન્ન કરવા માટે નવરાત્રિ દરમિયાન ઘણા લોકો ઉપવાસ રાખે છે. તેઓ નિયમ પ્રમાણે દેવી દુર્ગાની પૂજા કરે છે. આ દરમિયાન ઘણા લોકો અખંડ જ્યોત પણ પ્રગટાવે છે. એવું માનવામાં આવે છે કે અખંડ દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ દરમિયાન કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ.

1 / 5
અખંડ દીવો પિત્તળ અથવા માટીના દીવેલીયામાં જ પ્રગટાવવો જોઈએ. ખાતરી કરો કે દીવો ખંડીત તો નથી ને. દીવો પ્રગટાવ્યા પછી તેને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. દીવો હંમેશા પ્લેટ અથવા વાસણ પર રાખો.

અખંડ દીવો પિત્તળ અથવા માટીના દીવેલીયામાં જ પ્રગટાવવો જોઈએ. ખાતરી કરો કે દીવો ખંડીત તો નથી ને. દીવો પ્રગટાવ્યા પછી તેને ક્યારેય જમીન પર ન રાખવો જોઈએ. દીવો હંમેશા પ્લેટ અથવા વાસણ પર રાખો.

2 / 5
તમે જાળી અથવા કાચની બનેલી પાત્રનો ઉપયોગ કરી શકો છો જેથી દીવો ઓલવાઈ ન જાય. રાત્રે સૂતા પહેલા દીવામાં ઘી અને તેલ નાખીને જ સૂવું. તેને વારંવાર બદલવું જોઈએ નહીં. અખંડ જ્યોતને ઓલવવી શુભ માનવામાં આવતી નથી.

તમે જાળી અથવા કાચની બનેલી પાત્રનો ઉપયોગ કરી શકો છો જેથી દીવો ઓલવાઈ ન જાય. રાત્રે સૂતા પહેલા દીવામાં ઘી અને તેલ નાખીને જ સૂવું. તેને વારંવાર બદલવું જોઈએ નહીં. અખંડ જ્યોતને ઓલવવી શુભ માનવામાં આવતી નથી.

3 / 5
ધ્યાન રાખો કે આ દીવો ઓલ્યા વગર નવ દિવસ સુધી સળગતો રાખવો જોઈએ. રૂ ની વાટનો ઉપયોગ કરવાને બદલે, સુતરની વાટનો ઉપયોગ કરો. દીવાની જ્યોતને પવનથી દૂર રાખવી જોઈએ. તેમાં ઘી કે તલનું તેલ ઉમેરતા રહો. તેની ફ્લેમ વધારતા રહો જેથી તે બુઝાઈ ન જાય.

ધ્યાન રાખો કે આ દીવો ઓલ્યા વગર નવ દિવસ સુધી સળગતો રાખવો જોઈએ. રૂ ની વાટનો ઉપયોગ કરવાને બદલે, સુતરની વાટનો ઉપયોગ કરો. દીવાની જ્યોતને પવનથી દૂર રાખવી જોઈએ. તેમાં ઘી કે તલનું તેલ ઉમેરતા રહો. તેની ફ્લેમ વધારતા રહો જેથી તે બુઝાઈ ન જાય.

4 / 5
અખંડ દીવાને સ્વચ્છ હાથે જ સ્પર્શ કરવો જોઈએ. નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. આ સમય દરમિયાન સાત્વિક ખોરાક જ ખાવો. નવ દિવસ પૂરા થયા પછી અખંડ દીવો જાતે બુઝાવો નહીં. તેને પોતાની મેળે બુઝાઈ જવા દો. દીવો પોતે જ બુઝાવવો અશુભ માનવામાં આવે છે.

અખંડ દીવાને સ્વચ્છ હાથે જ સ્પર્શ કરવો જોઈએ. નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો. આ સમય દરમિયાન સાત્વિક ખોરાક જ ખાવો. નવ દિવસ પૂરા થયા પછી અખંડ દીવો જાતે બુઝાવો નહીં. તેને પોતાની મેળે બુઝાઈ જવા દો. દીવો પોતે જ બુઝાવવો અશુભ માનવામાં આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">