તમારા રસોડામાં જ હાજર છે Natural pain killers, શરીરના દુખાવાઓમાંથી તરત મળશે રાહત

Natural pain killers: ભારત પાસે લગભગ દરેક રોગ અને દુખાવાની દવા છે. પ્રાચીન કાળથી ઔષધી વિજ્ઞાનના વિકાસને કારણે ભારતમાં ઘરે ઘરે દરેક રોગ માટે ઘરેલૂ ઉપાયો છે. આપણા રસોડામાં પણ આવી ઘણી ઔષધીઓ હાજર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:20 PM
ભારત પાસે લગભગ દરેક રોગ અને દુખાવાની દવા છે. પ્રાચીન કાળથી ઔષઘિ વિજ્ઞાનના વિકાસને કારણે ભારતમાં ઘરે ઘરે દરેક રોગ માટે ઘરેલૂ ઉપાયો છે. આપણા રસોડામાં પણ આવી ઘણી ઔષઘિઓ હાજર છે. આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે  દુખાવા દૂર કરે છે.

ભારત પાસે લગભગ દરેક રોગ અને દુખાવાની દવા છે. પ્રાચીન કાળથી ઔષઘિ વિજ્ઞાનના વિકાસને કારણે ભારતમાં ઘરે ઘરે દરેક રોગ માટે ઘરેલૂ ઉપાયો છે. આપણા રસોડામાં પણ આવી ઘણી ઔષઘિઓ હાજર છે. આપણા રસોડામાં ઘણી એવી વસ્તુઓ છે જે દુખાવા દૂર કરે છે.

1 / 5
હળદરઃ વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે ઔષધીય ગુણોથી ભરપૂર હળદર અનેક રોગોનો ઈલાજ છે. તેમાં કેન્સર સામે લડવાની ક્ષમતા છે અને તે ચેપને દૂર કરી શકે છે. જો શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો હળદરનું દૂધ પીવાથી ઘા ઝડપથી ભરાઈ જાય છે.

હળદરઃ વિજ્ઞાનમાં એવું માનવામાં આવે છે કે ઔષધીય ગુણોથી ભરપૂર હળદર અનેક રોગોનો ઈલાજ છે. તેમાં કેન્સર સામે લડવાની ક્ષમતા છે અને તે ચેપને દૂર કરી શકે છે. જો શરીરમાં કોઈ ઈજા થઈ હોય તો હળદરનું દૂધ પીવાથી ઘા ઝડપથી ભરાઈ જાય છે.

2 / 5
આદુ: તે ઘણા એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જુના જમાનાથી હમણા સુધી આદુનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન આદુવાળી ચા પીવાથી પણ મહિલાઓનો દુખાવો ઓછો થઈ શકે છે.

આદુ: તે ઘણા એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. જુના જમાનાથી હમણા સુધી આદુનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવારમાં કરવામાં આવે છે. પીરિયડ્સ દરમિયાન આદુવાળી ચા પીવાથી પણ મહિલાઓનો દુખાવો ઓછો થઈ શકે છે.

3 / 5
રોઝમેરીઃ જે લોકોને શરીરના સાંધામાં દુખાવાની ફરિયાદ હોય તેઓ રોઝમેરી તેલથી માલિશ કરીને તેને દુખાવાને ઓછુ કરી શકે છે. રોઝમેરી સાંધાની અંદર જઈ , તેમાં રહેલા દુખાવાને દૂર કરે છે.  જો તમને માથાનો દુખાવો થતો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

રોઝમેરીઃ જે લોકોને શરીરના સાંધામાં દુખાવાની ફરિયાદ હોય તેઓ રોઝમેરી તેલથી માલિશ કરીને તેને દુખાવાને ઓછુ કરી શકે છે. રોઝમેરી સાંધાની અંદર જઈ , તેમાં રહેલા દુખાવાને દૂર કરે છે. જો તમને માથાનો દુખાવો થતો હોય તો પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.

4 / 5
ફુદીનો: ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો દુખાવામાં રાહત આપવામાં એટલો અસરકારક છે કે વિદેશની દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે પાચનતંત્રથી લઈને આપણા સ્નાયુઓનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રાખે છે. ફુદીનાના પાનથી પેટમાં અચાનક થતો દુખાવો ઓછો કરી શકાય છે.

ફુદીનો: ઔષધીય ગુણોથી ભરપૂર ફુદીનો દુખાવામાં રાહત આપવામાં એટલો અસરકારક છે કે વિદેશની દવાઓમાં પણ તેનો ઉપયોગ થાય છે. તે પાચનતંત્રથી લઈને આપણા સ્નાયુઓનું સ્વાસ્થ્ય પણ યોગ્ય રાખે છે. ફુદીનાના પાનથી પેટમાં અચાનક થતો દુખાવો ઓછો કરી શકાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">