Mouth Ulcers : મોઢાના ચાંદાથી રાહત અને છુટકારો મેળવવા અપનાવો આ 4 સરળ ઘરેલુ ઉપચાર

Mouth Ulcers : મોઢાના ચાંદા ખૂબ પીડાદાયક હોય છે. તમે તેના કારણે થતા દુખાવાને ઘટાડવા અને જલ્દીથી સારા થવા માટે કેટલાક ઘરેલું ઉપાયો અજમાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2021 | 12:00 PM
મોઢાના ચાંદા માટે મધ - મોઢાના ચાંદાની સારવાર માટે મધ ફાયદાકારક છે. આ માટે, મધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. તે મોઢાના ચાંદાને મટાડવામાં મદદ કરે છે.

મોઢાના ચાંદા માટે મધ - મોઢાના ચાંદાની સારવાર માટે મધ ફાયદાકારક છે. આ માટે, મધમાં એક ચપટી હળદર મિક્સ કરીને ઉપયોગ કરી શકાય છે. તે મોઢાના ચાંદાને મટાડવામાં મદદ કરે છે.

1 / 4
મોઢાના ચાંદા માટે નાળિયેર તેલ - નાળિયેર તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મો તેમજ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે દુખાવાથી તરત રાહત આપે છે. તે અસરગ્રસ્ત જગ્યા પર દિવસમાં ઘણી વખત લગાવી શકાય છે.

મોઢાના ચાંદા માટે નાળિયેર તેલ - નાળિયેર તેલમાં એન્ટી ફંગલ અને એન્ટી વાયરલ ગુણધર્મો તેમજ બળતરા વિરોધી ગુણધર્મો હોય છે. તે દુખાવાથી તરત રાહત આપે છે. તે અસરગ્રસ્ત જગ્યા પર દિવસમાં ઘણી વખત લગાવી શકાય છે.

2 / 4
મોઢાના ચાંદા માટે એલોવેરા જ્યુસ - એલોવેરાનો જ્યૂસ મોઢામાં દુખાવો ઓછો કરી શકે છે. જ્યારે તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે. મોના ચાંદામાંથી રાહત મેળવવા માટે, દિવસમાં બે વખત તમારા મોઢામાં એલોવેરાનો રસ લગાવો.

મોઢાના ચાંદા માટે એલોવેરા જ્યુસ - એલોવેરાનો જ્યૂસ મોઢામાં દુખાવો ઓછો કરી શકે છે. જ્યારે તેનો નિયમિત ઉપયોગ કરવામાં આવે. મોના ચાંદામાંથી રાહત મેળવવા માટે, દિવસમાં બે વખત તમારા મોઢામાં એલોવેરાનો રસ લગાવો.

3 / 4
મોઢાના ચાંદા માટે તુલસીના પાન - ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસી મોઢાના ચાંદાને અસરકારક રીતે મટાડવાનું કામ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. મોઢાના ચાંદાના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના પાન ચાવો અને દિવસમાં બે વાર ગરમ પાણીથી ગાર્ગલ કરો.

મોઢાના ચાંદા માટે તુલસીના પાન - ઔષધીય ગુણોથી સમૃદ્ધ તુલસી મોઢાના ચાંદાને અસરકારક રીતે મટાડવાનું કામ કરે છે. તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. મોઢાના ચાંદાના દુખાવામાં રાહત મેળવવા માટે તુલસીના પાન ચાવો અને દિવસમાં બે વાર ગરમ પાણીથી ગાર્ગલ કરો.

4 / 4

Latest News Updates

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">