1 કરોડથી વધુ ગ્રાહકોએ Reliance Jio છોડી દીધી, છતાં કંપનીને મળ્યો બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ ડિસેમ્બર 2021માં ટેરિફમાં વધારો કર્યો હતો. તેના કારણે વર્ષ 2022ના પ્રથમ ક્વાર્ટરમાં ગ્રાહકોની સંખ્યાના સંદર્ભમાં કંપનીને પણ નુકસાન થયું છે. આ દરમિયાન લગભગ 1 કરોડ 10 લાખ ગ્રાહકોએ કંપની છોડી દીધી.
Latest News Updates
Most Read Stories