Mental Health Care: તણાવ ઓછો કરે છે આ કોયડા, તેનાથી વધે છે યાદશક્તિ

Puzzle Game : વ્યસ્ત જીવનશૈલી અને કામના ભારને કારણે ઘણા લોકોનું માનસિક સ્વાસ્થ્ય બગડતુ હોય છે. કેટલાક કોયડાઓ ઉકેલીને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિને સુધારી શકાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 11:50 PM
આજની બદલાયેલી જીવનશૈલીમાં તમામ લોકોએ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જોઈએ. ઘણા લોકોને યાદ શકિત ઓછી થવી, તણાવ જેવી માનસિક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે કેટલાક કોયડા ફાયદાકારક સાબિત થશે.

આજની બદલાયેલી જીવનશૈલીમાં તમામ લોકોએ પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવુ જોઈએ. ઘણા લોકોને યાદ શકિત ઓછી થવી, તણાવ જેવી માનસિક સમસ્યાઓ થતી હોય છે. આ સમસ્યાના સમાધાન માટે કેટલાક કોયડા ફાયદાકારક સાબિત થશે.

1 / 5
કોયડા ઉકેલવાથી માનસિક સ્વાસ્થ્ય વધારે સારુ થાય છે. તેનાથી યાદ શક્તિ વધે છે. માનસિક તણાવ દૂર થાય છે.

કોયડા ઉકેલવાથી માનસિક સ્વાસ્થ્ય વધારે સારુ થાય છે. તેનાથી યાદ શક્તિ વધે છે. માનસિક તણાવ દૂર થાય છે.

2 / 5
કોયડા ઉકેલવાથી આપણુ મગજ તેમાં વ્યસ્ત કરે છે. તેનાથી આપણને તણાવ અને ચિંતા સામે લડવામાં મદદ મળે છે. તેનાથી માનસિક કસરત થાય છે.

કોયડા ઉકેલવાથી આપણુ મગજ તેમાં વ્યસ્ત કરે છે. તેનાથી આપણને તણાવ અને ચિંતા સામે લડવામાં મદદ મળે છે. તેનાથી માનસિક કસરત થાય છે.

3 / 5
કોયડા ઉકેલવાથી મગજ તાર્કિક અને રચનાત્મક રુપ બન્ને તરફથી ઉત્તેજિત થાય છે. તેનાથી હ્દયના ધબકારા યોગ્ય રહે છે અને મગજ શાંત રહે છે.

કોયડા ઉકેલવાથી મગજ તાર્કિક અને રચનાત્મક રુપ બન્ને તરફથી ઉત્તેજિત થાય છે. તેનાથી હ્દયના ધબકારા યોગ્ય રહે છે અને મગજ શાંત રહે છે.

4 / 5
તેનાથી બ્લડ પ્રેશર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી ખુશી અને સંતોષ મળે છે જેના કારણે મૂડ સારો રહે છે.

તેનાથી બ્લડ પ્રેશર લેવલ પણ કંટ્રોલમાં રહે છે. તેનાથી ખુશી અને સંતોષ મળે છે જેના કારણે મૂડ સારો રહે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">