ત્રિરંગાના રંગે રંગાયુ મણિનગરનું સ્વામિનારાયણ મંદિર, શણગાર જોઈ ભક્તો થયા મંત્રમુગ્ધ

Ahmedabad : આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 7:44 PM
આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

આઝાદીના 75માં વર્ષની ઉજવણીમાં આખો દેશ ત્રિરંગાના રંગે રંગાયુ છે, ભારતના અનેક ધાર્મિક સ્થળો પણ દેશભકિતના રંગે રંગાયુ છે.

1 / 5
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મણિનગરના સ્વામિનારાયણ મંદિરમાં કરવામાં આવ્યો છે શણગાર.

2 / 5
ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

ત્રિરંગાના કેસરી, સફેદ અને લીલા રંગોથી રંગાયુ છે સ્વામિનારાયણ મંદિર.

3 / 5
ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

ત્રિરંગાના રંગે રંગાયેલું સ્વામિનારાયણ મંદિર ભવ્ય લાગી રહ્યુ છે. દર્શન માટે આવનારા ભક્તો પણ આ મંદિરનો શણગાર જોઈ મંત્રમુગ્ધ થયા છે.

4 / 5
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.

અમદાવાદ સહિત આખા ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ રહી છે. તેવામાં સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય શણગાર જોઈ લોકો દેશભક્તિના રંગે રંગાયા છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">