અમદાવાદમાં ક્ષત્રિય મહિલાઓ દ્વારા ફાગ મહોત્સવનું આયોજન, જાણો કેમ ઉજવાય છે ફાગ મહોત્સવ
ફાગ મહોત્સવને લઈ મહિલાઓ અને નાની બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજા ભગીરથના વંશજોની વર્ષો જૂની પરંપરા પ્રમાણે આવનારું વર્ષ સુખાકારી, શાંતિ અને સમૃદ્ધિમય રીતે પસાર થાય તે માટે ફાગ મહોત્સવ યોજાય છે.
Latest News Updates
Most Read Stories