Knowledge : પુરી અને અમદાવાદની રથ યાત્રામાં શું છે અંતર ? જાણો ભગવાન જગન્નાથની રથ યાત્રા અંગેની રસપ્રદ વાતો

Ahmedabad and Puri Rath Yatra: અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજના દિવસે ઓડિસ્સાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ચાલો જાણીએ આ બંને રથ યાત્રા વચ્ચેનું અંતર અને ખાસિયત.

| Edited By: | Updated on: Jun 18, 2023 | 7:40 PM
4 / 5
 પુરીની રથ યાત્રાનો સૈંકડો વર્ષ જૂનો ઈતિહાસ છે. જ્યારે અમદાવાદની રથ યાત્રા 145 વર્ષ જૂની છે. પુરીમાં નીકળતી રથ યાત્રામાં 3 વિશાળ રથ હોય છે. જેમાં બલરામજીના રથને 'તાલ ધ્વજ' , બહેન સુભદ્રાના રથને 'પદ્મ ધ્વજ' અથવા 'દેવદલન' અને જગન્નાથના રથને 'નંદીઘોષ', 'ગરુડ ધ્વજ' ' કપિલ ધ્વજ' તરીકે ઓળખવામાં આવે છે. બંને યાત્રા ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. બંને જગ્યા એ મંદિરમાં બિરાજવાન ભગવાનની મૂર્તિઓ એક સમાન છે.

પુરીની રથ યાત્રાનો સૈંકડો વર્ષ જૂનો ઈતિહાસ છે. જ્યારે અમદાવાદની રથ યાત્રા 145 વર્ષ જૂની છે. પુરીમાં નીકળતી રથ યાત્રામાં 3 વિશાળ રથ હોય છે. જેમાં બલરામજીના રથને 'તાલ ધ્વજ' , બહેન સુભદ્રાના રથને 'પદ્મ ધ્વજ' અથવા 'દેવદલન' અને જગન્નાથના રથને 'નંદીઘોષ', 'ગરુડ ધ્વજ' ' કપિલ ધ્વજ' તરીકે ઓળખવામાં આવે છે. બંને યાત્રા ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત છે. બંને જગ્યા એ મંદિરમાં બિરાજવાન ભગવાનની મૂર્તિઓ એક સમાન છે.

5 / 5
ભગવાન જગન્નાથનો 6 પૈડાવાળો 'નંદીઘોષ' રથ 13.5 મીટર ઊંચો છે. સુભ્રદાજીના 12.9 મીટર ઉંચા 12 પૈડાવાળા રથમાં લાલ, કાળા કપડા સાથે 593 લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બલરામજીના રથ 'તાલધ્વજ' 14 પૈડા સાથે 13.2 મીટર ઉંચો હોય છે, જે લાલ, લીલા કાપડ અને લાકડાના 763 ટુકડાઓથી બનેલું છે. દુનિયાના કોઈપણ ખૂણે આ રથયાત્રા નીકળે, રથને આ નામથી સંબોધવામાં આવે છે. જો કે આ રથની રચના શૈલી સમાન છે.

ભગવાન જગન્નાથનો 6 પૈડાવાળો 'નંદીઘોષ' રથ 13.5 મીટર ઊંચો છે. સુભ્રદાજીના 12.9 મીટર ઉંચા 12 પૈડાવાળા રથમાં લાલ, કાળા કપડા સાથે 593 લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. બલરામજીના રથ 'તાલધ્વજ' 14 પૈડા સાથે 13.2 મીટર ઉંચો હોય છે, જે લાલ, લીલા કાપડ અને લાકડાના 763 ટુકડાઓથી બનેલું છે. દુનિયાના કોઈપણ ખૂણે આ રથયાત્રા નીકળે, રથને આ નામથી સંબોધવામાં આવે છે. જો કે આ રથની રચના શૈલી સમાન છે.

Published On - 6:37 pm, Sun, 18 June 23