Knowledge: વૃદ્ધોને ઊંઘ ન આવવાનું કારણ વૈજ્ઞાનિકોને મળ્યુ, જાણો વૃદ્ધાવસ્થામાં કેમ આવુ થાય છે

ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી જતી ઉંમર સાથે વૃદ્ધોને આવું કેમ થાય છે, આ રહસ્યને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. જાણો કેમ થાય છે આવું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:37 AM
ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

1 / 5
ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

2 / 5
વૃદ્ધાવસ્થામાં ઊંઘ ન આવવાની સમસ્યાને સમજવા માટે અમેરિકન વૈજ્ઞાનિકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો. આ માટે ઉંદરોના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ જૂથમાં 3 થી 5 મહિના અને બીજા જૂથમાં 18 થી 22 મહિનાના ઉંદરો હતા. તેના મગજના ન્યુરોન્સને પ્રકાશનો ઉપયોગ કરીને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. આ પછી ઇમેજિંગ ટેક્નિક વડે મગજની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નાના ઉંદરો કરતાં જૂના ઉંદરોએ 38 ટકા વધુ હાયપોક્રેટિન ગુમાવ્યા છે.

વૃદ્ધાવસ્થામાં ઊંઘ ન આવવાની સમસ્યાને સમજવા માટે અમેરિકન વૈજ્ઞાનિકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો. આ માટે ઉંદરોના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ જૂથમાં 3 થી 5 મહિના અને બીજા જૂથમાં 18 થી 22 મહિનાના ઉંદરો હતા. તેના મગજના ન્યુરોન્સને પ્રકાશનો ઉપયોગ કરીને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. આ પછી ઇમેજિંગ ટેક્નિક વડે મગજની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નાના ઉંદરો કરતાં જૂના ઉંદરોએ 38 ટકા વધુ હાયપોક્રેટિન ગુમાવ્યા છે.

3 / 5
સંશોધકોનું કહેવું છે કે, સંશોધનના પરિણામોની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે વધુ સારી દવાઓ તૈયાર કરી શકાય છે. ઉંમર સાથે, દવાઓની ઘટતી અસરને નિયંત્રિત કરી શકાય છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી, સંશોધનના પરિણામો ઘણી બાબતોને સમજવામાં મદદ કરશે.

સંશોધકોનું કહેવું છે કે, સંશોધનના પરિણામોની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે વધુ સારી દવાઓ તૈયાર કરી શકાય છે. ઉંમર સાથે, દવાઓની ઘટતી અસરને નિયંત્રિત કરી શકાય છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી, સંશોધનના પરિણામો ઘણી બાબતોને સમજવામાં મદદ કરશે.

4 / 5
DWના રિપોર્ટમાં રિસર્ચર લુઈસ ડી લેસિયા કહે છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કહે છે કે તેમને સારી ઊંઘ નથી આવતી. માનવ ઊંઘનો સંબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગો સાથે પણ છે. આ સિવાય એક ખાસ પ્રકારનું કેમિકલ પણ હોય છે.

DWના રિપોર્ટમાં રિસર્ચર લુઈસ ડી લેસિયા કહે છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કહે છે કે તેમને સારી ઊંઘ નથી આવતી. માનવ ઊંઘનો સંબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગો સાથે પણ છે. આ સિવાય એક ખાસ પ્રકારનું કેમિકલ પણ હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">