Knowledge: વૃદ્ધોને ઊંઘ ન આવવાનું કારણ વૈજ્ઞાનિકોને મળ્યુ, જાણો વૃદ્ધાવસ્થામાં કેમ આવુ થાય છે

ઘણીવાર વડીલોને એવું કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી જતી ઉંમર સાથે વૃદ્ધોને આવું કેમ થાય છે, આ રહસ્યને અમેરિકન વૈજ્ઞાનિકોએ ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. જાણો કેમ થાય છે આવું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 28, 2022 | 11:37 AM
ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

1 / 5
ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

ઘણીવાર વડીલોને એમ કહેતા સાંભળ્યા હશે કે તેમને ઊંઘ નથી આવતી. વધતી ઉંમરમાં વૃદ્ધોને આવું કેમ થાય છે, અમેરિકન વૈજ્ઞાનિકોએ આ રહસ્યને ઘણી હદ સુધી ઉકેલી દીધું છે અને તેનું કારણ પણ જણાવ્યું છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને દાવો કર્યો છે કે, મગજનો તે ભાગ જે વ્યક્તિના ઊંઘવા-જાગવાની સ્થિતિને નિયંત્રિત કરે છે તે વય સાથે કેવી રીતે નબળી પડી જાય છે, તે જાણવા મળ્યું છે.

2 / 5
વૃદ્ધાવસ્થામાં ઊંઘ ન આવવાની સમસ્યાને સમજવા માટે અમેરિકન વૈજ્ઞાનિકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો. આ માટે ઉંદરોના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ જૂથમાં 3 થી 5 મહિના અને બીજા જૂથમાં 18 થી 22 મહિનાના ઉંદરો હતા. તેના મગજના ન્યુરોન્સને પ્રકાશનો ઉપયોગ કરીને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. આ પછી ઇમેજિંગ ટેક્નિક વડે મગજની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નાના ઉંદરો કરતાં જૂના ઉંદરોએ 38 ટકા વધુ હાયપોક્રેટિન ગુમાવ્યા છે.

વૃદ્ધાવસ્થામાં ઊંઘ ન આવવાની સમસ્યાને સમજવા માટે અમેરિકન વૈજ્ઞાનિકોએ ઉંદરો પર પ્રયોગ કર્યો. આ માટે ઉંદરોના બે જૂથ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ જૂથમાં 3 થી 5 મહિના અને બીજા જૂથમાં 18 થી 22 મહિનાના ઉંદરો હતા. તેના મગજના ન્યુરોન્સને પ્રકાશનો ઉપયોગ કરીને ઉત્તેજિત કરવામાં આવ્યા હતા. આ પછી ઇમેજિંગ ટેક્નિક વડે મગજની તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન અનેક બાબતો સામે આવી છે. રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે નાના ઉંદરો કરતાં જૂના ઉંદરોએ 38 ટકા વધુ હાયપોક્રેટિન ગુમાવ્યા છે.

3 / 5
સંશોધકોનું કહેવું છે કે, સંશોધનના પરિણામોની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે વધુ સારી દવાઓ તૈયાર કરી શકાય છે. ઉંમર સાથે, દવાઓની ઘટતી અસરને નિયંત્રિત કરી શકાય છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી, સંશોધનના પરિણામો ઘણી બાબતોને સમજવામાં મદદ કરશે.

સંશોધકોનું કહેવું છે કે, સંશોધનના પરિણામોની મદદથી અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે વધુ સારી દવાઓ તૈયાર કરી શકાય છે. ઉંમર સાથે, દવાઓની ઘટતી અસરને નિયંત્રિત કરી શકાય છે. વૃદ્ધોમાં અનિદ્રાની સમસ્યાને કેવી રીતે દૂર કરવી, સંશોધનના પરિણામો ઘણી બાબતોને સમજવામાં મદદ કરશે.

4 / 5
DWના રિપોર્ટમાં રિસર્ચર લુઈસ ડી લેસિયા કહે છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કહે છે કે તેમને સારી ઊંઘ નથી આવતી. માનવ ઊંઘનો સંબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગો સાથે પણ છે. આ સિવાય એક ખાસ પ્રકારનું કેમિકલ પણ હોય છે.

DWના રિપોર્ટમાં રિસર્ચર લુઈસ ડી લેસિયા કહે છે કે, 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ લોકો કહે છે કે તેમને સારી ઊંઘ નથી આવતી. માનવ ઊંઘનો સંબંધ હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, ડાયાબિટીસ, ડિપ્રેશન જેવા રોગો સાથે પણ છે. આ સિવાય એક ખાસ પ્રકારનું કેમિકલ પણ હોય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">