શું તમારે ઘરમાં સુખ-સમૃદ્ધિમા વધારો કરવો છે? તો આ છોડ ઘરમા લગાડો અને પછી અનુભવ કરો

Vastu Tips For Plants: અત્યારે લોકો પોતાના જીવનમા સુખ-સમૃદ્ધિ મેળવવા માટે અવનવા ઉપાયો કરતા હોય છે.જેમા વાસ્તુ ટિપ્સ અનુસાર કેટલાક ઉપાયો કરીને લાભ પ્રાપ્ત કરી શકીયે છીએ. તો આજે આપણે કયા છોડ ઘરમા રાખી રાખવાથી સુખ-સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2022 | 5:51 PM
શમીનો છોડ : ભગવાન શિવને શમીનો છોડ અંત્યત પ્રિય છે.  આ છોડને ઘરમા રાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને ભગવાન શિવને સોમવારના દિવસે ચઢાવવાથી સુખ-સમૃદ્ધિમા વધારો થાય છે.

શમીનો છોડ : ભગવાન શિવને શમીનો છોડ અંત્યત પ્રિય છે. આ છોડને ઘરમા રાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને ભગવાન શિવને સોમવારના દિવસે ચઢાવવાથી સુખ-સમૃદ્ધિમા વધારો થાય છે.

1 / 5
મોહિનીનો છોડ :મોહીનીનો છોડને ઘરમા પૂર્વ કે ઉત્તર દિશામા રાખવુ જોઈએ. આ છોડ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકામા મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ભૂલથી પણ દક્ષિણ દિશામા ન મુકવુ જોઈએ.

મોહિનીનો છોડ :મોહીનીનો છોડને ઘરમા પૂર્વ કે ઉત્તર દિશામા રાખવુ જોઈએ. આ છોડ મુખ્યત્વે દક્ષિણ આફ્રિકામા મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડને ભૂલથી પણ દક્ષિણ દિશામા ન મુકવુ જોઈએ.

2 / 5
દાડમનો છોડ : હિન્દુ માન્યતા અનુસાર દાડમનો છોડ ઘરની જમણી બાજુએ વાવવામા આવે તો માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરકૃપા બની રહે છે.

દાડમનો છોડ : હિન્દુ માન્યતા અનુસાર દાડમનો છોડ ઘરની જમણી બાજુએ વાવવામા આવે તો માતા લક્ષ્મીજી અને ભગવાન કુબેરકૃપા બની રહે છે.

3 / 5
મની પ્લાન્ટ : મની પ્લાન્ટની દેખાવમા ખુબ જ સુંદર લાગે છે સાથે સાથે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. આ છોડ ઘરના અગ્નિ ખૂણામા રાખવામા આવે તો તેને શુભ માનવામા આવે છે અને ઘરમા આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

મની પ્લાન્ટ : મની પ્લાન્ટની દેખાવમા ખુબ જ સુંદર લાગે છે સાથે સાથે તે વાતાવરણને શુદ્ધ રાખે છે. આ છોડ ઘરના અગ્નિ ખૂણામા રાખવામા આવે તો તેને શુભ માનવામા આવે છે અને ઘરમા આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.

4 / 5
 સ્નેક પ્લાન્ટ : વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટને ઘરમા રાખવુ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને આ છોડને સ્ટડી રુમમા રાખવાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે.

સ્નેક પ્લાન્ટ : વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્નેક પ્લાન્ટને ઘરમા રાખવુ ફાયદાકારક સાબિત થાય છે. ખાસ કરીને આ છોડને સ્ટડી રુમમા રાખવાથી વધુ લાભ પ્રાપ્ત થાય છે.

5 / 5

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">