Gujarat Election Result 2022: જાણો કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા ચર્ચિત ઉમેદવારોના શું થયા હાલ?

Gujarat Assembly Election Result 2022: ભાજપે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે. પાર્ટીએ 182માંથી 156 સીટ પર જીત મેળવી છે અને પ્રચંડ જનમત મેળવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 11:30 PM
હાર્દિક પટેલ- કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી હતી અને જ્યાં હાર્દિકે જંગી બહુમતીથી જીત મેળવી છે. હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને હરાવ્યા છે.

હાર્દિક પટેલ- કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામથી ટિકિટ આપવામાં આવી હતી અને જ્યાં હાર્દિકે જંગી બહુમતીથી જીત મેળવી છે. હાર્દિક પટેલે કોંગ્રેસના ઉમેદવાર લાખા ભરવાડને હરાવ્યા છે.

1 / 5
પ્રદ્યુમનસિંહ જાડેજા- કચ્છની અબડાસા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારબાદ કોંગ્રેસનો પંજો છોડીને જાડેજા ભાજપમાં સામેલ થયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદ્યુમનસિંહને ફરી ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા હતા અને ત્યાં જાડેજાએ ફરી જીત મેળવી.

પ્રદ્યુમનસિંહ જાડેજા- કચ્છની અબડાસા સીટ પરથી ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાએ 2017માં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી, ત્યારબાદ કોંગ્રેસનો પંજો છોડીને જાડેજા ભાજપમાં સામેલ થયા અને પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર જીત મેળવી હતી. ભાજપે 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ પ્રદ્યુમનસિંહને ફરી ટિકિટ આપી ઉમેદવાર બનાવ્યા હતા અને ત્યાં જાડેજાએ ફરી જીત મેળવી.

2 / 5
હર્ષદ રિબડિયા- કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયાને ભાજપે જૂનાગઢની વિસાવદર સીટમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રિબડિયાની હાર થઈ છે. જુનાગઢ સીટ પર આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ છે.

હર્ષદ રિબડિયા- કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા હર્ષદ રિબડિયાને ભાજપે જૂનાગઢની વિસાવદર સીટમાંથી મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં રિબડિયાની હાર થઈ છે. જુનાગઢ સીટ પર આ વખતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણીની જીત થઈ છે.

3 / 5
ભગા બારડ- સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી ભગવાન બારડને ભાજપે ટિકિટ આપી અને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભગવાન બારડે આ સીટ પરથી જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાની હાર થઈ છે. તમને જણાવી દઈએ કે આહિર સમુદાયના મોટા નેતા ભગા બારડે ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા.

ભગા બારડ- સોમનાથ જિલ્લાની તલાલા વિધાનસભા સીટ પરથી ભગવાન બારડને ભાજપે ટિકિટ આપી અને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. ભગવાન બારડે આ સીટ પરથી જીત મેળવી છે અને કોંગ્રેસના ઉમેદવાર માનસિંહ ડોડીયાની હાર થઈ છે. તમને જણાવી દઈએ કે આહિર સમુદાયના મોટા નેતા ભગા બારડે ચૂંટણીના થોડા મહિના પહેલા જ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાયા હતા.

4 / 5
અશ્વિન કોટવાલ- કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે અશ્વિન કોટવાલને હારનો સામનો કરવો પડ્યો, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ છે.

અશ્વિન કોટવાલ- કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ અશ્વિન કોટવાલ ખેડબ્રહ્મા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા. જો કે અશ્વિન કોટવાલને હારનો સામનો કરવો પડ્યો, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીની જીત થઈ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">