Vastu Tips : વાસ્તુ અનુસાર આ આકારના ઘરમાં રહેવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં થાય છે વધારો, જાણો

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જો કોઈ ઘર ચોક્કસ નિયમોનું પાલન કરીને બનાવવામાં આવે છે, તો તે ઘર સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ લાવે છે. ચાલો જાણીએ કે વાસ્તુ અનુસાર કયા પ્રકારનો પ્લોટ ઘર બનાવવામાં ઉત્તમ માનવામાં આવે છે.

| Updated on: Aug 05, 2025 | 9:03 AM
4 / 6
કેટલાક પ્લોટ ગોળા આકારના હોય છે. આ પ્લોટ ખરીદવાથી બધી બાજુથી સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે.

કેટલાક પ્લોટ ગોળા આકારના હોય છે. આ પ્લોટ ખરીદવાથી બધી બાજુથી સંપત્તિ અને સમૃદ્ધિને આકર્ષે છે.

5 / 6
આ પ્લોટની સૌથી મોટી વિશેષતા છે. આ પ્રકારના પ્લોટમાં રહેવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

આ પ્લોટની સૌથી મોટી વિશેષતા છે. આ પ્રકારના પ્લોટમાં રહેવાથી સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.

6 / 6
આ ઉપરાંત આવકના સાધનોનો વિકાસ થાય છે. ચારે બાજુ ફૂલછોડ અને બગીચા બનાવવા માટે પૂરતી જગ્યા હોય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

આ ઉપરાંત આવકના સાધનોનો વિકાસ થાય છે. ચારે બાજુ ફૂલછોડ અને બગીચા બનાવવા માટે પૂરતી જગ્યા હોય છે. (ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)